________________
11TTTTTTTTT શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાાાાાાા
એહવા આઠમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૪ : નવમું સામાયિક વ્રત
(પહેલું શિક્ષાવ્રત) નવમું સામાયિક વ્રત - નવમું સમભાવમાં રહેવારૂપ
સામાયિક વ્રત. સાવજ્જ જોગનું વેરમણે - પાપના કાર્યથી નિવત્ છું. જાવ નિયમ
જ્યાં સુધી મર્યાદા કરી હોય. પજ્વાસામિ
- ત્યાં સુધી સમભાવમાં રહું. દુવિહં, તિવિહેણ, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા, કાયસા. એવી મારી (તમારી) સહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એહવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયવ્યા ન સમાયરિયવ્યા, જહા, તે આલોઉં : - મણ દુપ્પણિહાણે
સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું
હોય,
વય દુપ્પણિહાણે
સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું
હોય, કાય દુપ્પણિહાણે
સામાયિકમાં કાયા માઠી રીતે
પ્રવતવી હોય, સામાઈયસ્સ સઈ અકરણયા – સામાયિક વેઠની જેમ, જેમતેમ
કરી હોય, સામાયિક કરી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org