________________
MITTITUTE શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આના 1111111111 ભોજનના અતિચાર અને પંદર કર્માદાન સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૩ : આઠમું વ્રત
(અનર્થદંડ ત્યાગ - ત્રીજું ગુણવ્રત) આપણો આત્મા વિના પ્રયોજને દંડાય છે તેનાથી અટકવા વિષે આઠમું વ્રત
- આઠમું વ્રત અણ–દંડનું વિરમણ વિના પ્રયોજને આત્મા દંડાય છે,
તેથી નિવત્ છું. ચઉવિહે
- ચાર પ્રકારે અણસ્થાદંડે
- અર્થ વિના દંડાય તે અનર્થદંડ પત્રને
કહ્યા છે તે જહા
તે આ પ્રમાણે અવઝાણાચરિયું
માઠું ધ્યાન (આર્તધ્યાન અને રૌદ્ર
ધ્યાન) ધરવાથી પમાયાચરિય
પ્રમાદ કરવાથી * (બીજાના પ્રાણ હરણ થાય તે, એઠા વાસણ ખુલ્લા રાખવા, પોંજ્યા વિના ચૂલા, ગેસ સળગાવવા, ઘી, તેલ, સરબત
આદિના વાસણ ખુલ્લા રાખવા.) * ધાર્મિક કાર્યોમાં આળસ અને પાપના કાર્યમાં ઉદ્યમ, તેનું નામ પ્રમાદ-તેના પાંચ પ્રકાર છે - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સાધક આત્માએ પાંચ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org