SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ITTTTTTTTTTTTTEશ્રાવકે સામયિક પ્રતિક્રમણ. સૂત્રકાITTITUTIIII યથાપરિમાણ - વગેરે ખુલ્લી જમીન અને - ઘર, દુકાન, વખાર આદિ ઢાંકી જમીનની જે મર્યાદા કરી હોય, હિરણ-સુવણનું રૂપું તથા સોનાની જે પ્રમાણે યથાપરિમાણ - મર્યાદા કરી હોય, ધન-ધાન્નનું યથાપરિમાણ - ચલણી નાણું અને ચોવીસ જાતનાં ધાન્યની જે પ્રમાણે મર્યાદા કરી હોય, દુપદ-ચઉખદનું બે પગાં મનુષ્ય, પક્ષી અને યથાપરિમાણ ચોપગાં પશુની જે પ્રમાણે મર્યાદા કરી હોય. કુરિયનું યથાપરિમાણ - ઘરવખરીની જે પ્રમાણે મર્યાદા કરી હોય, એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચખાણ જાવજીવાએ એગવિહં - એક કરણ તિવિહેણું - ત્રણ યોગથી ન કરેમિ, મણસા, વયસા, કાયસા, એવા પાંચમા ભૂલ પરિગ્રહ પરિમાણ વેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયલ્વા, ન સમાયરિવા, તે જહા તે આલોઉં : - ખેત-વત્યુ પમાણાઈક્રમે - ખેતર આદિ ખુલ્લી અને ઘર આદિ ઢાંકી જમીનની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, હિરણ-સુવણણ પમાણાઈક્રમે- રૂપા અને સોનાની મર્યાદાનું ઉલંઘન કરેલ હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy