________________
NIuuuuuu શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર lllllllllll. સવ ધમાઈક્રમણાએ- સર્વ પ્રકારનાં ઘર્મોનું ઉલ્લંઘન કરનારી આસાયણાએ - આશાતના વડે જો મે
જે, મારા જીવે દેવસિઓ* દિવસ સંબંધી અઈયારો
અતિચાર
ક્ય હોય, તલ્સ
- , તેનું (અતિચારનું) ખમાસમણો !
ક્ષમાશ્રમણ ! પડિક્કમામિ - પ્રતિક્રમણ કરું છું નિંદામિ - આત્માની સાક્ષીએ નિંદા કરું છું. ગરિયામિ
(ગુરુની સાક્ષીએ) ધિક્કારું છું. અપ્રાણ વોસિરામિ - આત્માને તે પાપથી દૂર રાખું છું.
કઓ
સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવસત્યો બે અને વંદના ત્રણ, એ ત્રણે આવશ્યક પૂરા થયા, તેને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(અહીં ઊભા થઈને વિધિપૂર્વક વંદના કરી ચોથા આવશ્યકની આજ્ઞા માગવી.)
* યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ. (૨) પમ્બિઓ. (૩) ચાઉમ્માસિઓ અને (૪) સંવચ્છરિઓ શબ્દ બોલવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org