________________
IIIIIIIIIIIITE
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મનના દશ દોષ :
(૨)
(૪)
अविवेक जसोकित्ती, लाभत्थी गव्व-भय नियाणत्थी ।
संसय रोस अविणउ, अबहुमाण ए दोसा मणियव्वा ।। (૧) અવિવેક - સાવદ્ય-નિરવદ્યનો વિવેક ન રાખવો.
યશોકીતિ- યશ અને પ્રતિષ્ઠાની ઇચ્છા કરવી. લાભાર્થ - ધન આદિના લાભની ભાવના કરવી. ગર્વ - ધર્માત્માપણાનું ગૌરવ રાખીને સામાયિક કરવી. ભય - ભયથી બચવાને માટે સામાયિક કરવી. નિદાન - ભૌતિક ફળની પ્રાપ્તિનું નિદાન કરવું. સંશય - સામાયિકના ફલ સંબંધી શંકાશીલ રહેવું. રોષ - રાગ-દ્વેષાદિના કારણે સામાયિક કરવી. અથવા સામાયિકમાં રાગ-દ્વેષ કરવા. અવિનય-દેવ, ગુરુ, ધર્મનો વિનય ન કરવો. અથવા આશાતના
કરવી, યા વિનયભાવ રહિત સામાયિક કરવી. (૧૦) અબહુમાન - ભક્તિભાવ, આદરભાવ રહિત સામાયિક કરવી.
વચનના દશ દોષ कुवयण - सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा वि हासोऽसुद्धं, निरवेकवा मुणमुणा दोसा दस ।। કુવચન - સામાયિકમાં ખરાબ વચન બોલવા. સહસાકાર - ઉતાવળથી વગર વિચાર્યે વચન બોલવા. સ્વચ્છંદ- રાગ-દ્વેષવર્ધક અને ધર્મવિરુદ્ધ જેમતેમ બોલવું. અથવા રાગ ઉત્પન્ન થાય તેવા સાંસારિક ગીત, ગાયનાદિ ગાવા. સંક્ષેપ - સૂત્રના પાઠને ટૂંકા કરીને બોલવા. કલહ - કલેશકારી વચનો બોલવા. વિકથા - ચાર વિકથામાંથી કોઈ કથા કરવી. VENET n os
TV
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org