SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ THIE શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નમો નાણસ્સ – જ્ઞાનને નમસ્કાર હો. નમો દંસણસ – દર્શનને નમસ્કાર હો. નમો ચરિત્તસ – ચારિત્રને નમસ્કાર હો. નમો તવસ – તપને નમસ્કાર હો. આ રીતે નવપદ થવાથી પણ ‘નવકાર-મંત્ર' કહેવાય છે. પાછળના ચાર પદો આચાર્યો દ્વારા રચિત છે. પ્રશ્ન ૧૪:- નમસ્કારમંત્રમાં પહેલાં ‘અરિહંતો’ ને પછી સિદ્ધોને નમસ્કાર શા માટે કરેલ છે ? ઉત્તર :- અરિહંત ભગવાનો તીર્થપ્રણેતા હોવાથી તથા મોક્ષમાં બિરાજમાન સિદ્ધ ભગવાનોનું સ્વરૂપ સમજાવનારા હોવાથી, આપણા માટે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અરિહંત ભગવાન વિશેષ ઉપકારી છે. આથી ‘નમસ્કાર-મંત્ર'માં પહેલા અરિહંતોને નમસ્કાર કરેલ છે. આ વ્યાવહારિક દ્રષ્ટિની વિશેષતા છે. પ્રશ્ન ૧૫:- નમસ્કારમંત્ર શાશ્વત છે કે અશાશ્વત ? ઉત્તર ઃ- નમસ્કારમંત્ર દ્વાદશાંગીરૂપ નિગ્રંથ પ્રવચનનું જ એક અવયવ ભાગ છે અને દ્વાદશાંગી ગણિપિટક શાશ્વત છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ પ્રત્યેક સમયે નમસ્કારમંત્ર છે જ. તેથી ‘નમસ્કારમંત્ર’ અનાદિથી છે; શાશ્વત છે. - અક્ષર પ્રશ્ન ૧૬:- નમસ્કારમંત્રના અક્ષર, ગુણ વગેરે કેટલા છે. ઉત્તર ઃ- પદનું નામ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં Jain Education International ગુણ ૧૨ ८ ૩૬ ૨૫ ૨૭ દેવકેગુરુ · દેવ દેવ અક્ષર : ૩૫: ગુણ ૧૦૮ પંચ પરમેષ્ઠી પદના કુલ ગુણો ૧૦૮ છે. તેથી માળાના મણકા For Private & Personal Use Only ગુરુ ગઢ ગુરુ www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy