________________
IIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માuિllI/II સિદ્ધિમગ્ગ
- સિદ્ધ થવાનો માર્ગ છે. મુત્તિમાર્ગ
- આઠ કર્મોથી મુક્તિનો માર્ગ છે. નિજાણમર્ગ
સંસારથી નીકળવાનો માર્ગ છે.
મોક્ષ સ્થાનનો માર્ગ છે. નિવાણમર્ગ
નિર્વાણનો માર્ગ છે. પરમ
શાંતિનો માર્ગ છે. અતિમવિસંધિ
અવિતરં=મિથ્યાત્વ રહિત છે. સત્ય છે, યથાર્થ છે. અવિસંધિ=વિચ્છેદ રહિત અર્થાત્
સદા શાશ્વત છે. સવ દુખ પહણમર્ગ - સર્વ દુઃખોનો પૂર્ણ રીતે ક્ષય
કરવાનો માર્ગ છે. ઇન્દુ
આ નિગ્રંથ પ્રવચનમાં ડિઆ
સ્થિત રહેલાં જીવા
જીવો સિઝેતિ
સિદ્ધ થાય છે. બુઝંતિ
બુદ્ધ (સર્વજ્ઞ) થાય છે. મુસ્મૃતિ
ભવોપગ્રાહી કર્મોથી મુક્ત
થાય છે. પરિનિવાયંતિ
સર્વ પ્રકારે શીતલીભૂત થાય છે. સવ દુખાણ મંત કરત્તિ - શારીરિક, માનસિક દુઃખોનો
અંતઃક્ષય કરે છે. તે ધર્મ
– તે, ધર્મની દાવા વાળા ચાટવાયરસાણanયાદામાશા(૧૦) રાધાણstagવારા રાણાવાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org