________________
TITUTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રણlllllllllll અચ્ચમ્બર (૨૩) - અક્ષરો અધિક ભણાયાં હોય. પયહીણ (૨૪)
- પદ ઓછું ભણાયું હોય. વિણયહીણું (૨૫)
વિનય રહિત ભણાયું હોય. જોગહીણું (૨૬) .
મન, વચન, કાયાના અસ્થિર
યોગે ભણાયું હોય. ઘોસહીણ (૨૭)
શુદ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય. સુશ્રુદિ# (૨૮) - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય. દુકું પડિચ્છિયું (૨૯) - સૂત્રજ્ઞાનને દુષ્ટ ભાવથી ગ્રહણ
કરેલ હોય – ભણેલ હોય. અકાલે કઓ સઝાઓ(૩૦)- અકાળે સ્વાધ્યાય કરી હોય. કાલે ન કઓ સઝાઓ(૩૧)- સ્વાધ્યાય કાલનાં સમયે સ્વાધ્યાય
ન કરી હોય. અસક્ઝાઈએ સજ્જાઈયં(૩૨)- સ્વાધ્યાય ન કરવા યોગ્ય સ્થળે
સ્વાધ્યાય કરી હોય. સઝાઈએ ન સક્ઝાઈયં (૩૩) – સ્વાધ્યાય કરવા યોગ્ય સ્થળે
સ્વાધ્યાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડ - તેનું મારું પાપ મિથ્યા થાઓ.
એમ એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધી મારા જીવે; (તમારા જીવે), જાણવા જોગ બોલ જાણ્યા ન હોય; આદરવા જોગ બોલ આદર્યા ન હોય; અને છાંડવા જોગ બોલ છાંડ્યા ન હોય, તો અરિહંત, અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ધન્ય છે એ મહાપુરુષોને ! જેઓ જાણવા જોગ બોલ જાણતાં હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે. તેમને મારી (તમારી) સમય સમયની વંદના હોજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org