________________
Willllllllllશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આull
દ્વારા લાગેલા અતિચારથી નિવનું
છું.)
એગૂણત્તીસાએ પાવ
ઓગણત્રીશ પાપસૂત્રના સુયપ્રસંગેહિ+
પ્રસંગોથી નિવનું છું. તીસાએ મહામોહણીય ત્રીસ મહામોહનીયના સ્થાનકોનું ઠાણેહિ ૪
સેવન કરવાથી નિવનું છું. + ૨૯ પાપસૂત્રો – ૧ હાસ્યાદિકનો ગ્રંથ, ૨ રૂધિરાદિક વરસે તેનો ગ્રંથ, ૩ ગ્રહના ચાળાના ફળ લખ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનું જ્ઞાન બતાવે તે, ૫ શરીરનાં લક્ષણ સંબંધી ગ્રંથ, ૬ મસ તિલાદિના જ્ઞાન સંબંધી ગ્રંથ ૭ હાથ પગની રેખા પ્રમુખનું જ્ઞાન બતાવનાર ગ્રંથ, ૮ સ્વરનાં લક્ષણ સંબંધી ગ્રંથ. આ આઠ મૂળ, આઠ તેની વૃત્તિ અને આઠ વાર્તિક એમ દરેકના ત્રણ ત્રણ ભેદ ગણતાં ૨૪ થયા, ૨૫ ગંધર્વ, ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાના શાસ્ત્ર, ૨૮ આયુર્વેદ અને ૨૯ ઘનુર્વેદ, એ ઓગણત્રીસ પાપસૂત્ર.
* ત્રીશ મહામોહનીયનાં સ્થાનક - ૧. ત્રસ જીવને પાણીમાં ડુબાડીને મારે. ૨. લીલાં ચામડાથી માથું બાંધીને મારવું, ૩. મોઢે ડુચો દઈ શ્વાસ વગેરે રોકીને મારવાં, ૪. અગ્નિ, ધૂમાડા વગેરેનો પ્રયોગથી મારવાં. ૫. મસ્તક પર ખગ આદિનો પ્રહાર કરી મારવાં, દ. કપટ કરી અથવા મંત્રેલા ફળથી મારવા, ૭. ગુપ્ત પાપાચરણ કરી માયાચારથી છુપાવે અથવા સૂત્ર-અર્થ ને છુપાવે. ૮. પોતે કરેલા ઋષિધાતાદિ પાપનો બીજા પર આરોપ મૂકવો, ૯. સત્ય જાણતા છતાં સભામાં મિશ્ર ભાષા બોલવી, ૧૦. રાજાની આમદાની રોકી રાજ્યને પોતાના કબજામાં લેવું, ૧૧. પોતે કુંવારો ન હોવા છતાં કુવારો છું એમ કહેવું, ૧૨. બ્રહ્મચારી નહિ હોવા છતાં બ્રહ્મચારી કહેવરાવવું, ૧૩. જેના આશ્રયે પોતાની ઉન્નતિ થઈ હોય તે જ માણસનાં મૂળ કાઢવા, ૧૪. જે માણસનાં સમુદાયથી ઉચ્ચ અધિકાર મળ્યો હોય તેનું જ અનિષ્ટ કરવું, ૧૫. પોતાના રક્ષકનો વિનાશ કરવો, ૧૬. દેશનાં રાજાનો ઘાત ચિંતવવો અથવા ઘાત કરવો, ૧૭. અનેક દેશનાં સ્વામી રાજા અથવા ધર્માત્માનો ઘાત કરવો, ૧૮. દીક્ષા લેવા તૈયાર થયેલાં પુરુષનાં પરિણામને પાછા હઠાવી દેવા, ૧૯. વીતરાગના અવર્ણવાદ કરવા, ૨૦. મોક્ષમાર્ગનો અપકાર અથવા અવર્ણવાદ કરવા, ૨૧. આચાર્ય, ઉપાધ્યાય આદિથી સૂત્ર વિનય આદિ શીખ્યા હોય તેમની નિન્દા કરવી, ૨૨. આચાર્ય, ઉપાધ્યાય આદિની યથાશકતી વૈયાવચ્ચન ન કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org