SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ {llllllllllી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સુત્ર સાIIIIIIIIIII કરવાથી,) પડિક્કમામિ - નિવનું છું. સત્તહિં ભયઠાણેહિ સાત+પ્રકારના ભયના સ્થાન સેવવાથી અહિં મયઠાણહિં આઠ પ્રકારના મદના x સ્થાન સેવવાથી નવહિં બંભરવુત્તિહિં નવ પ્રકારની બ્રહ્મચર્યની ગતિમાં -પ્રમાદથી લાગેલા દોષો થકી દસવિહે સમણધર્મો * દશ પ્રકારના સાધુ ધર્મમાં લાગેલા દોષોથી. + ૧ આલોકભય, ૨ પરલોકભય, ૩ આદાન ભય, ૪ અકસ્માત ભય, પ આજીવિકાભય, ૬ મરણભય અને ૭ અપજશભય. આઠ મદ – ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળમદ, ૪ રૂપમદ, ૫ તપમદ, દ લાભમદ, ૭ શ્રતમદ અને ૮ ઐશ્વર્ય મદ. x બ્રહ્મચર્યની નવ ગુપ્તિ - (૧) પહેલી વાડે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત સ્થાનક સેવવું નહિ, અને સેવે તો ઉંદર બિલાડીનું દ્રષ્ટાંત, (૨) બીજી વાડે સ્ત્રી પુરુષની વિષયરૂપ વિકથા કરવી નહિ, કરે તો લીંબુ ને દાઢનું દ્રષ્ટાંત, (૩) ત્રીજી વાડે સ્ત્રી પુરુષના આસન પર અંતર્મુહૂર્ત ગયા સિવાય બેસવું નહિ. બેસે તો કોળું ને કણકનું દ્રષ્ટાંત, (૪) ચોથી વાડે સ્ત્રી પુરુષના અંગોપાંગ વિષયબુદ્ધિથી નિરખવાં નહિ, નિરખે તો સૂર્ય ને નેત્રનું દ્રષ્ટાંત, (૫) પાંચમી વાડે કુયાંતરે) ભીંત ખખેડાને આંતરે ગૃહસ્થ વસતા હોય ત્યાં બ્રહ્મચારીએ વસવું નહિ. વસે તો લાખ, અગ્નિ અને મીણનું દ્રષ્ટાંત, (૬) છઠ્ઠી વાડે પૂર્વે ભોગવેલા કામભોગ સંભારવા નહિ, સંભારે તો મુસાફરને (સાપના વલોણાંની) છાશનું દ્રષ્ટાંત; (૭) સાતમી વડે પ્રતિદિન અતિશય સરસ આહાર કરવો નહિ, કરે તે સન્નિપાતવાળાને દૂધ સાકરનું દ્રષ્ટાંત (૮) આઠમી વાડે અતિશય ચાંપીને આહાર કરવો નહિ, કરે તો શેરની તોલડી અને બશેરનું દ્રષ્ટાંત, (૯) નવમી વાડે શરીર ઉપર શોભા શણગાર કરવા નહિ, કરે તો રાંક ને રત્નનું દ્રષ્ટાંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy