________________
IIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જાપIIIIII પુઢવિકાએણે
- પૃથ્વીકાયની હિંસાથી આઉકાએણે
અપકાયની હિંસાથી, તેઉકાએણે
તેલ (અગ્નિ) કાયની હિંસાથી, વાઉકાએણે
વાયુકાયની હિંસાથી વણસ્સઈકાએણે
વનસ્પતિકાયની હિંસાથી, તસકાએણે
ત્રસકાયના જીવોની હિંસાથી, પડિક્કમામિ
નિવનું છું. છહિ લેસાહિ
છ વેશ્યાઓથી, અર્થાત્ પહેલી ત્રણ અધર્મ-લેશ્યામાં પ્રવૃત્તિ કરવાથી અને અંતિમ ત્રણ ધર્મ
લેશ્યાનું આચરણ ન કરવાથી. કિણહલેસાએ
કૃષ્ણલેયાથી (હિંસા આદિ
અત્યંત મલિન પરિણામ) નીલલેસાએ
નીલલેશ્યાથી (ક્રોધ, ષ આદિ
પરિણામ). કાઉલેસાએ
કાપોતલેશ્યાથી (વિષય
અભિલાષા આદિ પરિણામ) તેહલેસાએ
તેજલેશ્યાથી (આત્માના શુભ પરિણામનું આચરણ ન
કરવાથી,) પઉમલેસાએ
પાલેશ્યાથી (આત્માના શુભતર પરિણામનું આચરણ ન
કરવાથી). સુક્કલેસાએ
– શુકલલેશ્યાથી (આત્માના
શુભતમ પરિણામનું આચરણ ન
90XCEEZE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org