________________
IIIIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાણTTITUTI
દ્વષભાવ કરવો તે પ્રષિકી
ક્રિયાથી. પારિતાવણિયાએ
પોતાને કે પરને મારપીટ વગેરેથી સંતાપ આપવો તે
પારિતાપનિકી ક્રિયાથી. પાણાઈવાય કિરિયાએ સ્વ પરના પ્રાણનો નાશ થાય
તે પ્રાણાતિપાતિકી ક્રિયાથી પડિમામિ
- નિવત્ છું. પંચહિ કામગુણહિ
પાંચ કામ ગુણોથી (વિષય
ભોગને ઉત્તેજન આપનાર) સદેણે
શબ્દથી (વિકારી શબ્દો
સાંભળવાથી ) રૂવેણું
સ્ત્રી આદિના રૂપો નિરખવાથી ગંધે
ગંધથી (સુગંધી, ફૂલ, સેંટ,
અત્તરથી) રસેણે
રસથી (પુષ્ટિકારક ભોજનથી) ફાસેણે
સ્પર્શથી (કોમળ, મુલાયમ) પડિક્કમામિ
નિવર્તુ છું. પંચહિં મહત્વએપ્તિ - પાંચ મહાવ્રતોમાં લાગેલા દોષો
થકી જેવા કે સવાઓ પાણાઈવાયાઓ - સર્વ પ્રાણાતિપાત જીવ હિંસાથી, વેરમણ
વિરમણમાં સવાઓ મુસાવાયાઓ - સર્વ મૃષાવાદઃજૂઠું બોલવાથી, વેરમણ
વિરમણમાં સવાઓ અદિન્નાદાણાઓ - સર્વ અદત્તાદાન=ચોરી વેરમણ
કરવાથી, વિરમણ માં
Ha
th | III III III ITIHITT IIIHITTITHILA
૦૨) t!ITHI || HIHAlif;M\'t | Bil||Bil://tw!NIIIIItihyllHE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org