________________
'શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર 10TTTTTTTTI. આહારસન્નાએ
આહારસંજ્ઞાથી, ભયસન્નાએ
ભયસંજ્ઞાથી, મેહુણસન્નાએ
મૈથુનસંજ્ઞાથી, પરિગ્રહસન્નાએ
પરિગ્રહસંજ્ઞાથી, પડિક્કમામિ
નિવનું . ચઉહિ વિકહાહિ
ચાર પ્રકારની; વિકથાઓથી ઇથીકહાએ
સ્ત્રીના શૃંગારાદિની કથાથી, ભત્તકહાએ
ભોજન સંબંધી કથાથી, દેસકહાએ
દેશ સંબંધી કથાથી, રાયકાએ
રાજા, પ્રધાન વગેરેની કથાથી પડિક્રમામિ
નિવર્તુ . ચઉહિં ઝાણહિં
- ચાર પ્રકારના; ધ્યાનોથી અણે ઝાણેણે
આર્તધ્યાન કરવાથી, રુદેણે ઝાણેણે
રૌદ્રધ્યાન કરવાથી, ધમેણે ઝાણેણે
ધર્મધ્યાન ન ધ્યાવવાથી, સુષેણે ઝાણું
શુકલધ્યાન ન થાવવાથી, પડિક્કમામિ
નિવર્તુ છું. પંચહિં કિરિયાપ્તિ
પાંચ યિાઓથી (= પાપ
આવવાના કારણોથી) કાઈયાએ
કાયા દ્વારા (અયત્નાએ) થનારી
ક્રિયા. તે કાયિકક્રિયા. અહિગરણિયાએ
જે ક્રિયા કરવાથી આત્મા નરક આદિ દુર્ગતિનો અધિકારી બને
છે, તે અધિકરણિકી ક્રિયાથી. પાઉસિયાએ
- જીવ તથા અજીવ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org