SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ |JITUUUUJJUામ શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર આallllll ઓહાસણભિખાએ - વિશિષ્ટ વસ્તુઓ માંગીને ભિક્ષા લેવા વડે. (અને) જે . ઉગ્નમેણે આધાકદિ ૧દ ઉગમના દોષ વહોરાવનાર (ગૃહસ્થ) થી લાગે તેવી, ઉષ્માયણેસણાએ ઉપ્પાયણઃઉત્પાદનના દોષો વિહોરનાર સાધુથી) એષણાએ = એષણાના દોષો (ગૃહસ્થ અને સાધુ બંનેથી) લાગે તેવી, અપરિસુદ્ધ અશુદ્ધ ભિક્ષા પરિગ્રહિયું ગ્રહણ કરેલી હોય, પરિભુત્ત ભોગવેલી હોય, (વાપરી હોય) અથવા (અને) જે ભૂલથી ગ્રહણ કરેલી અશુદ્ધ ભિક્ષા. ન પરિક્રુવિય - પરવી ન હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડ - તેનું મારું પાપ મિથ્યા થાઓ. ત્રીજું શ્રમણ સૂત્ર ૪ પાઠ ૨૫ કાલપ્રતિલેખના - સૂત્ર | (સ્વાધ્યાય અને પ્રતિલેખનના દોષથી નિવર્તવાનો પાઠ) પડિક્રમામિ - (હું) પ્રતિક્રમણ કરું છું. (કયા અતિચારોનું ?) x પૌષધ આદિ વ્રત આરાધનામાં પ્રતિલેખનથી નિવૃત્ત થયા પછી “ત્રીજા શ્રમણસૂત્ર' નો કાયોત્સર્ગ કરવાની વિધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy