________________
Illulum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -મuuuuuuuuu પાણ ભોયણ
- પાણી અને ભોજનના વિપર્યાસથી વિષ્કરિયાસિયાએ - (સ્વપ્નમાં સારા નરસા આહાર
પાણીનો વિપર્યાસ થયો હોય. જો મે દેવસિઓ+અઈયારો કઓ તસ્સ મિચ્છા મિ દુક્કડ. પાઠ : ૨૪ બીજું શ્રમણ સૂત્ર
ગોચરચર્યાસૂત્ર (ગોચરીના દોષોથી નિવર્તવાનો પાઠ) પડિક્કમામિ
- પ્રતિક્રમણ-કરું છું. ગોચર ચરિયાએ
- ગાયના ચરવાની માફક જેમાં
ફરવાનું છે એવી, ભિખાયરિયાએ
ભિક્ષા-ચર્યામાં
(ક્યાં દોષ લાગ્યા ?) ઉગ્વાડ કવાડ
અર્ધ ખુલ્લાં કમાડ (બારણા)ને ઉશ્વાડણાએ
- પૂરાં ખોલીને ભિક્ષા
લેવા વડે, સાણા વચ્છા દારા
કૂતરાં, વાછરડાં, બાળકને અડીને
+ યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પમ્બિઓ (૩) ચાઉમ્માસિઓ (૪) સંવચ્છરિઓ શબ્દ બોલવા.
* શ્રાવકોએ ગોચરી દયા (દશમું વ્રત) માં આહારાદિ લાવ્યા પછી “ઇયપથિકસૂત્ર” અને “બીજા શ્રમણ સૂત્ર” નો કાયોત્સર્ગ કરવાનો હોય છે.
FREEEEEEEATE:
:::
:
tet 1 Hindi
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org