________________
કુઈએ
IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાIિTTITI પરિયટ્ટણાએ
- વારંવાર વગર પૂજ્ય પડખા
ફેરવવાથી, આઉટ્ટણાએ પસારણાએ વગર પૂજ્ય હાથ, પગ વગેરે
અંગો સંકોચવા અને લાંબા
કરવાથી, છપ્પઈ સંઘટ્ટણાએ
છપગી=જૂ વગેરે જીવ કચરવાથી,
અનાથી ખાંસી ખાવાથી. કક્કરાઈએ
શપ્યાના દોષો બોલવાથી અર્થાત્ શય્યા સંબંધી કચકચ કરવાથી
તથા ઉઘાડે મોઢે બોલવાથી. છીએ
(અયત્નાથી) છીંક ખાવાથી, જંભાઈએ
(અવિધિથી) બગાસુ ખાવાથી, આમોસે
વગર પૂજ્ય શરીર ખંજવાળવાથી સસરખામોસે
સચેન્ન રજ યુક્ત વસ્તુને સ્પર્શવાથી આઉલમાહલાએ
આકુળ – વ્યાકુળતાથી, સોવણવત્તિયાએ
સ્વપ્નના નિમિત્તથી, ઇથી *
સ્ત્રીના વિપર્યાસ ભ્રમથી, વિધ્વરિયાસિયાએ
(સ્વપ્નામાં મૈથુન સેવવાની ઇચ્છા
થઈ હોય) દિઠ્ઠી
દ્રષ્ટિના વિપર્યાસથી (સ્વપ્નમાં વિધ્વરિયાસિયાએ
દ્રષ્ટિથી ક્રીડા કરી હોય) મણ
મનને વિપર્યાસ થી (સ્વપ્નમાં વિપૂરિયાસિયાએ
મનથી ક્રીડા કરી હોય)
* બહેનોએ “પુરિસ વિધ્વરિયાસિયાએ” પાઠ બોલવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org