SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન (૨૫) જાગૃતિ, સમતુલા, જવાબદારી, જાગૃતિપૂર્વકનું વર્તન, સંયોગોમાં સ્વાધીનતા, તિતિક્ષા, સદાય પ્રકૃતિ ઉપર કાબૂ, અખંડ ચેતના ધારા. (૨૭) ચોક્સાઈ, વ્યવસ્થા, કાર્યકુશળતા, વિધેયાત્મક્તા, સ્વમાન, ગૌરવશીલતા, અખંડ વ્યક્તિત્વ. (૨૭) નિરપેક્ષતા, અનાસક્તિ, શક્તિયુક્ત શુધ્ધિ, દિવ્ય પવિત્રતા, વૈરાગ્ય યુક્ત પ્રેમ, વિચારબળ, ચિંતનશીલતા, વેધક્તા, સૂક્ષમદષ્ટિ, અન્વેષક્તા (૨૮) સમન્વય શીલતા (૨૯) નિર્ભયતા, નિડરતા, નિઃસંગતા, હાસ્ય, માધુર્ય, મુલાયમતા, સંતુલનતા, ધ્યેયનિષ્ઠા, આત્મબોધ, વિવેકનિષ્ઠા (૩૦) વ્રતપાલન સદાગ્રહ (૩૧) હઠ, કદાગ્રહ, જીદ, ઉતાવળ, એકાંતિકતા, અધીરતા, ભય, આગ્રહ, અરુચિ, અણગમો, ગેરસમજ, અસહિષ્ણુતા, ઉદાસીનતા, અપ્રસન્નતા, તુચ્છતા, ક્ષુદ્રતા, સંકુચિતતા, શંકા, અવિશ્વાસ, દ્રોહ, બેદરકારી, અનુકરણવૃત્તિ, અસમતોલમન, વ્યગ્રચિત્ત, શંકિત હૃદય, અશ્રધ્ધા. આ અતિ ભયંકર દોષો પર સંપૂર્ણ વિજય. “સાધ્ય” વિભાવદશામાં વર્તતા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નોકર્મની વળગેલી ઉપાધિને સર્વતઃ દૂર કરી નિપાધિક દશાને પ્રાપ્ત થયું તે જ આ જીવનનું સાધ્ય છે. પરમ આનંદધામ જે મોક્ષ તે જ સાધ્ય છે. “સાધન” સર્વજ્ઞ વિતરાગ પ્રણીત ધર્મ, જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર સ્વરૂપ છે એ ધર્મ. પરમ કૃપાળુ અરિહંત પરમાત્માની અખંડ ભક્તિ ને એમની આજ્ઞા અનુસાર વર્તન, કરુણામૂર્તિ સત્પષના ચરણોમાં ત્રિવિધયોગે સમર્પિત થઈ એમની આજ્ઞાનું અખંડ પાલન એ જ સત્ય સદનુષ્ઠાન છે, પરમયોગ છે. એ જ સાધ્યનું પરમ સાધન છે. = ૧ર૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy