SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૨) તીર્થકરોનાં વર્ણ શરીર આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पउमाभ वासुपुज्जा, रत्ता ससिपुप्फदंत ससिगोरा । સુય નેમ પત્ની, પાસો મલ્તી ચિંગામાં રૂદ્દા वरकणगतविअगोरा, सोलस तित्थंकरा मुणेयव्वा । एसो वण्णविभागो, चउवीसाए जिणवराणं ॥३७७।। उसभो पंचधणुसय, पासो नव सत्तरयणियो वोरो । सेसट्ठ पंच अट्ठय, पण्णा दस पंच परिहीणा ॥ प्रक्षिप्ता पंचेव' अद्धपंचम', चत्तार' ठ्ठ तह तिगं' चेव । ૩ ફન્ના ટુvu , વિદુ“ માં ઘણુસયા રૂછ૮. नई० असीई११ सत्तरि २, सट्ठी पण्णास४ होइ नायव्वा । Tયાપ વત્તાત૭, તાપી વાસા = રૂછો. पण्णरस१ दस२२ धणूणि नवर, पासो सत्तरयणिओ वीरो२४ । નામાં પુગુત્તા નું, તિત્યપરા મુથવા //રૂ૮૦|| પદ્મપ્રભ અને વાસુપૂજય રક્તવર્ણના, ચંદ્રપ્રભ અને પુષ્પદંત્ત ચંદ્રસમાન ગૌરવર્ણવાળા, મુનિસુવ્રત અને નેમીનાથ શ્યામવર્ણવાળા, પાર્શ્વનાથ અને મલ્લીનાથ રાયણ વૃક્ષના જેવા વર્ણવાળા, બાકીના સોળ તીર્થંકર તપાવેલા ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા જાણવા. એ પ્રમાણે ચોવીસે જિનવરોનો વર્ણ વિભાગ છે. પહેલા રીષભદેવ તીર્થંકરનું પાંચશો ધનુષ્ય અને તેવીસમા પાર્શ્વનાથનું નવ હાથ અને મહાવીરસ્વામિનું સાત હાથનું અને બીજાથી નવ સુધીના તીર્થકરોનું શરીર એક બીજાથી પચાશ પચાશ ધનુષ્ય ઓછાં કરવાં અને દશમાંથી ચૌદ સુધીના તીર્થકરોનું શરીર એક બીજાથી દશ દશ ધનુષ્ય ઓછું કરવું અને બાકીના આઠનું શરીર એક બીજાથી પાંચ પાંચ ધનુષ્ય ઓછું કરવું. ૫૦૦ ધનુષ્ય (૧) સાડા ચારસો ધનુષ્ય, (૨) ચારસો ધનુષ્ય, (૩) સાડા ત્રણસો ધનુષ્ય, (૪)ત્રણસો ધનુષ્ય, (પ) અઢીસો ધનુષ્ય, (૬) બસો ધનુષ્ય, (૭) દોઢસો ધનુષ્ય, (2) સો ધનુષ્ય, (૯) નેવું ધનુષ્ય, (૧૦) એસી ધનુષ્ય, (૧૧) સીતેર ધનુષ્ય, (૧૨) સાઠ ધનુષ્ય, (૧૩) પચાસ ધનુષ્ય, (૧૪) પીસ્તાલીસ ધનુષ્ય, (૧૫) ચાલીસ ધનુષ્ય, (૧૬) પાંત્રીસ ધનુષ્ય, (૧૭) ત્રીસ ધનુષ્ય, (૧૮) પચીસ ધનુષ્ય, (૧૯) વીસ ધનુષ્ય, (૨૦) પંદર ધનુષ્ય, (૨૧) દસ ધનુષ્ય, (૨૨) નવ હાથ, (૨૩) સાત હાથનું પ્રમાણ (૨૪) (એ પ્રમાણે વર્ધમાન પર્યન્તના જિનોનું અનુક્રમે જાણવું.) તીર્થંકરના નામો પૂર્વે કહ્યા છે તે જાણવાં. ૩૭૬ થી ૩૮૦. * હવે તીર્થંકરના ગોત્ર, નગર અને માતા-પિતાનાં નામો કહે છે. मुणिसुब्बओ अ अरिहा, अखिनेमी अ गोअमसगुत्ता । सेसा तित्थयरा खलु, कासवगुत्ता मुणेयव्वा ॥३८१॥ इक्खागभूमि' उज्झा', सावत्थि विणी कोसलपुरं च । કોસં" વારિસ ચંદ્રા “ તરંથ વારી રૂ૮રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy