________________
ભાષાંતર]
ચક્રિ બળદેવ વાસુદેવ આદિનું વર્ણન.
[૫૯૧
अह भण्णइ नरवरिंदो, भरहे वासंमि जारिसो उ अहं । तारिसया कइ अन्ने, ताया होंहिंति रायाणो ? ॥३७२।। अह भणइ जिणवरिंदो, जारिसओ तं नरिंदसद्लो । एरिसया एक्कारस, अण्णे होंहिंति रायाणो ॥३७३॥ होही सगरो मघवं, सणंकुमारो य रायसद्लो । संती' कुंथू अ अरो, होइ सुभूमो य कोरव्यो ।।३७४।। णवमो अ महापउमो, हरिसेणे० चेव रायसद्लो । जयनामो अ नरवई, बारसमो बंभदत्तो१२ अ ॥३७५।। होहिंति वासुदेवा, नव अण्णे नीलपीअकोज्जिा । हलमुलचक्कजोही, सतालगरुडज्झया दो दो ॥३९॥ मू. भा. तिविठू' अ दिविठू, सयंभू पुरिसुत्तमे पुरिहे । तह पुरिसपुंडरीए', दत्ते नारयणे कण्हे ॥४०॥ मू. भा. अयले विजए भद्दे', सुप्पमे अ सुदंसणे । आणंदे णंदणे पउमे रामे आवि अपच्छिमे ॥४१]। भा. आसग्गीवे' तारय', मेरय' महुकेढवे निसुंभे" अ । बलि' पहराए तह रावणे अ नवमे जरासिंधू ॥४२॥ भा. एए खलु पडिसत्तू, कित्तीपुरिसाण वासुदेवाणं ।
सव्ये व चक्कजोह, ब्वे अ हया चकेहिं ॥४३॥ भा. ચક્રવર્તિ ભરતે કહ્યું, હે તાત ! ભારતવર્ષમાં જેવો હું ચક્રવર્તિ રાજા છું. તેવા બીજા કેટલા રાજાઓ થશે ? પછી જિનેશ્વરે કહ્યું, જેવો તું નરેંદ્રશાર્દૂલ છે, તેવા બીજા અગીઆર २२मो थशे. स॥२, मघवा सनत्भार, शान्तिनाथ, कुंथुनाथ, भरना, सुरभूम (औ२व्यगोत्री) નવમાં મહાપદ્મ, હરિપેણ, જયસેનરાજા અને બારમો બ્રહ્મદત્ત ચક્રિ થશે. બીજા નવ વાસુદેવ અને બલદેવ થશે, તેઓ લીલા-પીળા વસ્ત્ર પહેરનારા, હળમુશળ અને ચક્રથી યુદ્ધ કરનારા તેમજ તાલ ગરૂડના ચિન્હની ધજાવાળા એ બન્ને હોય છે. ટિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, पु३५सिंह, पु३५पुंडरी, हत्त, ना२।९। सने १९॥ (मे नव वासुहेव) अयण, वि४य, मद्र, सुभम, सुशन, मान, नहन, ५ भने २राम (मे. नव पण१) अश्वग्रीव, ता२४, भे२४, મધુ કેટભ, નિશુંભ, બલિ, પ્રહ્માદ, રાવણ અને નવમો જરાસિધુ, એ નવ પ્રતિવાસુદેવ કિર્તાપુરૂષ
. તે બધા ચક્રથી યુદ્ધ કરનારા અને પોતાનાજ ચક્રથી મૃત્યુ પામેલા હોય छ. 3७२ थी 3७५. मा. उ८ थी ४3.
હવે તીર્થકરોના વર્ણ તથા શરીરનું પ્રમાણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org