SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦] ભાવિ જિન ચક્રિ આદિ પ્રશ્ન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નિષેધ કર્યો, છછ મહિને અનુયોગ (પરીક્ષા) થતી, કેટલાક કાળ ગયા પછી નવમાં જિનના આંતરે સાધુઓનો વિયોગ થવાથી તેઓ મિથ્યાત્વ પામ્યા. ૩૬૫. હવે ઉક્તાનુક્તાર્થ દ્વારસંગ્રહની ગાથા અને દ્વારો કહે છે. दाणं च माहणाणं', वेए' कासी अ पुच्छ निव्वाणं । कुंडा थूम जिणहरे, कविलो' भरहस्सदिक्खा अ || ३६६ || मूलदारगाहा पुणरवि अ समोसरणे, पुच्छीअ जिणं तु चक्किणा भरहे । ગળુકો ગ સારે, તિસ્થયો ને હું મરહે ? રૂ૬થી जिणचक्किदाराणं, वण्ण' पमाणाई' नाम' गोत्ताई' । ગા" પુર મા પિયરો, પરિચાયક ગડું ચ॰ સાહીલ IIરૂ૬૮।। Jain Education International जारिया लोअगुरु, भरहे वासंमि केवली तुब्मे । સિયા ન્હેં ગન્ન, તાયા ? હોસ્ક્રૃિતિ તિત્યચરા ? ॥રૂટી મૂ. મા. अह भणड़ जिणवरिंदो, भरहे वासंमि जारिसो अहयं । एरिसया तेवीसं, अण्णे होंहिंति तित्थयरा || ३६९।। હોદ્દી' ગલિઓ સંમવ, મિળવળ સુમરૂપે સુપ્પમ સુવાસો । સસિ' પુરંત સીત॰, સિબ્નો'' વાસુપુજ્ના ૩૩ IIરૂ૦૦ની વિમલ''માંત'' ધમ્મો', સંતી' કુંભૂ° ગો૧૮ ૩૪ મત્તી'′ ૩૪ | मुणिसुव्य नमि" नेमी, पासो तह वद्धमाणा २४ अ || ३७१ ।। ભરત રાજાએ માહણોને-શ્રાવકોને દાન ૧, તીર્થંકરની સ્તુતિનું સ્વરૂપ જેમાં એવા અને શ્રાવક ધર્મનું પ્રતિપાદન કરનારા, તેઓને સ્વાધ્યાય માટે ભરતે આર્યવેદો કર્યા ૨, (અનાર્યવેદો હમણાં ચાલે છે, તે પાછળથી સુલસ યાજ્ઞવલ્કઆદિકે રચ્યા.) ભગવત્તને પ્રશ્ન ૩, ભગવન્તનું અષ્ટાપદે નિર્વાણ ૪, દેવોએ અગ્નિકુંડ કર્યા ૫, સ્તૂપ બનાવ્યા ૬, ભરતે જિનગૃહ રચાવ્યાં ૭, કપિલની દીક્ષા ૮. ભરતની દીક્ષા ૯, (આ નવ દ્વારો કહેવાશે. એમાંનાં પહેલાં બે દ્વાર પ્રથમ કહેવાઇ ગયાં છે.) પુનઃ પણ ભરતે સમવસરણમાં જિનેશ્વરને પૂછ્યું કે ભગવન્ ! આ ભરતક્ષેત્રમાં અહીં કોણ ચક્રવર્તિ અને તીર્થંકર છે, અને વાસુદેવ છે ? (આથી) જિન-ચક્રિ અને વાસુદેવના વર્ણ પ્રમાણ નામ ગોત્ર આયુ-નગર-માતા-પિતા-પર્યાય-અને ગતિ કહી, હે તાત ! જેવા લોકગુરૂ કેવળી ભગવન્ત આપ છો, તેવા બીજા તીર્થંકરો હે પિતાજી ! કેટલા થશે ? જિનેશ્વરે કહ્યું-ભરત ! જેવા અમે છીએ, તેવા બીજા ત્રેવીસ તીર્થંકરો આ ભરતને વિશે થશે. અમારા પછી અનુક્રમે અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજય, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામિ થશે. ૩૬૬ થી ૩૭૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy