________________
૨૭૪]
અવધિનો સાત પ્રકારે નિક્ષેપ.
આ અવધિના ચૌદ નિક્ષેપ શાથી છે ? તે માટે ભાષ્યકાર કહે છે કેगइपज्जंता चोइस, रिद्धी च समुच्चियत्ति पंचदसी । ओहिपयंपि व मोत्तुं, सेयरमणुगामियं काउं ।। ५७९।। केई चोसभेयं भणति, ओहित्ति न पयडी जम्हा । पडीण य निक्खेवो, जं भणिओ चोद्दसविहो ति ॥ ५८० ॥
ગતિ પર્યંત ચૌદ અને શબ્દથી પંદરમી ઋદ્ધિ; અથવા ‘અવધિ' પદ મૂકી દઇને અનુગામી તથા અનનુગામી એમજ (ભેદ) કરીને કેટલાક ચૌદ ભેદ કહે છે, કેમકે અવધિ એ ભેદ નથી અને અહીં ભેદોનો નિક્ષેપ કહ્યો છે, તેથી તેના ચૌદ ભેદ છે. ૫૭૯-૫૮૦.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
અવધિ આદિથી ગતિ પર્યંત ચૌદ નિક્ષેપ અને ૫૬૯મી ગાથામાં ચ શબ્દથી જણાવેલ ઋદ્ધિઓએ પંદર દ્વારો કહેવાશે. અથવા ૫૭૭મી ગાથામાં કહેલ ‘અવિધ’એ પદ મૂકી દઇને અનુગામી તથા અનનુગામી એવા ભેદ કરીને ચૌદ પ્રકારનો નિક્ષેપ કેટલાક આચાર્યો કહે છે. કેમ કે અવિધ એ ભેદ નથી પણ મુખ્ય ઉદ્દેશ્ય છે, અને અહીં તો ભેદના વિચારનો આરંભ છે. તેથી ભેદોનો જ નિક્ષેપ અહીં કહેવો જોઇએ. આ વ્યાખ્યાન પણ યોગ્ય છે. માત્ર આ પક્ષમાં અવિધ શબ્દ દરેક સ્થળે વિશેષણરૂપે જોડવો, જેમકે અવધિનું ક્ષેત્ર પરિમાણ, અવધિનું સંસ્થાન વિગેરે. ૫૭૯-૫૮૦. પ્રથમ પક્ષને સંમત પ્રથમદ્વાર કહે છે.
(૨૬) નામં વા વિ, એત્તે અને મવે ય ભાવે ય
एसो खलु ओहिस्सा, निक्खेवो होइ सत्तविहो ।। ५८१ ।।
નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એ સાત પ્રકારે અવધિજ્ઞાનનો નિક્ષેપ છે. ૫૮૧. આ ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનો વિસ્તાર ભાષ્યકાર કહે છે.
अवहित्ति जस्स नामं, जह मज्जायाऽवहित्ति लोयम्मि । વળાિિનષ્યેવો હોર્ નડયÜાવિન્નાસો ।।૧૮૨
જેમ લોકમાં મર્યાદાને અવિધ કહે છે, તેમ જેનું અવિષે એવું નામ કરાય તે નામ અવિધ. જેમ અક્ષાદિમાં વિન્યાસ થાય છે તેમ સ્થાપના અવધિનો સ્થાપના નિક્ષેપ છે. ૫૮૨.
જેમ દુનિયામાં મર્યાદાને અવધિ કહેવાય છે, તેમ જે કોઇ જીવાદિ પદાર્થનું ‘અવિધ' એવું નામ કરાય, તે નામ માત્રથી કેવળ નામ અવિધ કહેવાય છે. તથા અક્ષાદિમાં જેમ નિક્ષેપ કરાય છે, તેમ કોઇ વસ્તુમાં અવધિનો વિન્યાસ કરવો તે સ્થાપનામાત્રથી અવિધ કહેવાય છે. ૫૮૨. અથવા બીજી રીતે નામ અને સ્થાપના અવધિનું સ્વરૂપ કહે છે.
अहवा नामं तस्सेव, जमभिहाणं सपज्जओ तस्स । વળાારવિસેતો, તા-એત્ત-સામીનું ૮રૂા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org