________________
ગાથાંક
૯૧-૯૨
રપ
વિષય જ્ઞાન ક્ષયોપશમ અને આત્મા એવા અર્થમાં અભિનિબોધિક શબ્દની વ્યુત્પત્તિ તથા શ્રુતની શબ્દ આત્મા અને ક્ષયોપશમના અર્થમાં વ્યુત્પત્તિ અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ. મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ. કેવળજ્ઞાનની વ્યુત્પત્તિ. પાંચ જ્ઞાનોમાં મતિ શ્રુત પ્રથમ કહેવાનું પ્રયોજન. મતિ શ્રુતમાં પ્રથમ મતિજ્ઞાનનો ઉપન્યાસ કરવાનું કારણ. મતિ-શ્રુતમાં પછી અવધિ અને મન:પર્યવજ્ઞાન કહેવાનું કારણ. કેવળજ્ઞાન સર્વની અંતે કહેવાનું કારણ અને પાંચ જ્ઞાનોનો પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણમાં વિભાગ. પ્રત્યક્ષનું લક્ષણ. પરોક્ષનું લક્ષણ. ઈદ્રિયદ્વારા થતા જ્ઞાનને પ્રત્યક્ષ અને ઈન્દ્રિયદ્વારા જણાયેલા પદાર્થથી થતા જ્ઞાનને પરોક્ષ જેઓ માને છે, તેઓનું યુક્તિપૂર્વક ખંડન કરીને ઈન્દ્રિયમનોદ્વારા થતા જ્ઞાનનું પરોક્ષપણે પ્રતિપાદન. ઈન્દ્રિય-મનોનિમિત્ત જ્ઞાનને સામાન્યથી પરોક્ષપણે સિદ્ધ કરીને વિશેષહેતુવડે મતિશ્રુતજ્ઞાનની પરોક્ષપણે સિદ્ધિ. સ્વામિત્વાદિવડે મતિ-શ્રુતની સમાનતા છતાં લક્ષણાદિવડે પરસ્પર બન્નેનો ભેદ. ઉપચારથી શબ્દનું શ્રુતપણું, ભાવકૃત અને મતિજ્ઞાનનું સ્પષ્ટીકરણ, તથા ભાષા અને શ્રોત્રનો અભાવ છતાં એકેંદ્રિયાદિકને મતિયુતની પ્રાપ્તિ હોવાનું કારણ. હેતુ-ફળ-ભાવથી મતિ-શ્રુતનો ભેદ, પૂરણ પાલનાદિભાવથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ, લબ્ધિની અપેક્ષાએ મતિધૃતની સમકાળે હયાતી, ઉપયોગની અપેક્ષાએ અનુક્રમે હયાતી, મતિથી દ્રવ્યશ્રુતની ઉત્પત્તિ, શ્રુતના ઉપયોગથી વેલાને મતિમાં અવસ્થાન. દ્રવ્યશ્રતને મતિપૂર્વક માનનારાઓના મતનો નિરાસ, સમ્યગ્દષ્ટિને મતિ-શ્રુત જ્ઞાનરૂપ અને મિથ્યાષ્ટિને અજ્ઞાનરૂપ હોવાનું કારણ. ભેદોની સંખ્યાથી તથા ઈન્દ્રિયના વિભાગથી મતિ શ્રુતનો ભેદ, તથા શ્રોત્રેદ્રિય ઉપાધિથીજ શ્રત માનવામાં દોષ. કોઈકના મતે શ્રોત્રપબ્ધિથી મતિપણું, પુસ્તકાદિગત દ્રવ્યશ્રુત, અક્ષર લાભ તે દ્રવ્યશ્રુત, અક્ષરોને શ્રોત્રોપલબ્ધિની યોગ્યતા, અને સર્વમતિજ્ઞાનને અનક્ષરતા ન કહી શકાય. દ્રવ્યશ્રુત-ભાવશ્રુત અને ઉભયશ્રુતનો વિચાર, તેની ઉત્પત્તિ તથા ભાવશ્રુતનો કેટલો કેટલો અંશ દ્રવ્યશ્રુતાદિરૂપે પરિણમે વિગેરે શ્રુતનો નિશ્ચિત અર્થ.
૯૩-૯૫
૯૬-૯૭ ૯૮-૧૪
૧૦૫-૧૧૫
૧૧૬-૧૨૧
૧૨૨-૧૨૬
૧૨૭-૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org