________________
ગાથાંક
૩
૩૧
૩૨-૩૪
૩૫-૩૭
૩૮-૩૯ ૪૦-૪૧
૪૨-૪૩
૪૬
૪૭-૪૮ ૪૯ ૫૦-૫૧ પર-પપ પ૬-૫૮
૨૪
વિષય ઉપયોગશૂન્ય વક્તા દ્રવ્યમંગળ કેવી રીતે કહેવાય, તે સંબંધી ખુલાસો. નિગમ તથા સંગ્રહ નયના મતે દ્રવ્યમંગળની વક્તવ્યતા. સામાન્યવાદી અને વિશેષવાદીની અપેક્ષાએ દ્રવ્યમંગળના નિરૂપણમાં સામાન્યનું સ્વપક્ષ
સ્થાપન. વિશેષવાદી નૈગમ તથા વ્યવહારનય લોકવ્યવહાર તત્પર હોવાથી ઉદાહરણપૂર્વક સ્વપક્ષરૂપ વિશેષોનું સ્થાપન. નિગમ તથા વ્યવહારનયના સમાન વિષય માટે શિષ્યગુરુના પ્રશ્નોત્તરો. ઋજાસૂત્ર નયના મતે દ્રવ્યમંગળની માન્યતા. શબ્દાદિ ત્રણ નયોના મતે દ્રવ્ય મંગળ અવસ્તુ છે તેનું હેતુપૂર્વક સ્થાપન. નોશબ્દ સર્વનિષેધાર્થમાં ગણીને નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીરની દ્રવ્યમંગળતા. નોશબ્દ દેશનિષેધાર્થમાં ગણીને નોઆગમથી જ્ઞશરીર ભવ્યશરીરની દ્રવ્યમંગળતા. જ્ઞશરીર ભવ્યશરીર વ્યક્તિરિક્ત ત્રીજા પ્રકારે. નોઆગમથી દ્રવ્ય મંગળ, પ્રકારાંતરે નોઆગમથી દ્રવ્યમંગળ. આગમથી અને નોઆગમથી ભાવમંગળનું સ્વરૂપ. પ્રકારાંતરે નોઆગમથી ભાવમંગળ. નામ-સ્થાપના અને દ્રવ્યની પરસ્પર યુક્તિપૂર્વક ભિન્નભિન્નતા. નામાદિ ત્રણ ભાવમંગળનાં કારણ હોવાથી તેઓ ભાવરૂપજ છે. નામાદિ ત્રણની અનેકાંતિકતા અને અનાત્યંતિકતા. સર્વ પદાર્થો નામાદિ ચાર પર્યાય યુક્ત છે. નામનયના મતે સર્વ વસ્તુ નામમયજ છે. એમ ન હોય તો સંશય વિપર્યય આદિ પ્રાપ્ત થાય.
સ્થાપનાનયના મતે પ્રર્વ વસ્તુ આકારવાળીજ છે. દ્રવ્યનયના મતે ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર કેવળ દ્રવ્યજ વસ્તુ છે. ભાવનયના મતે પર્યાય રૂપ ભાવજ કેવળ વસ્તુ છે. પરસ્પર વિવાદાત્મક નામાદિ નયનો વિવાદ દૂર કરીને ઉપસંહારપૂર્વક સર્વવસ્તુનું નામાદિ ચતુષ્પર્યાયપણું યુક્ત છે. નામાદિ નિક્ષેપાનું દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકમાં અવતરણ. સંગ્રહાદિ નોમાં નામાદિ નિપાનું અવતરણ અને તદનુસાર મંગળનો વિચાર. નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને નોઆગમથી ભાવમંગળ. પાંચ પ્રકારના જ્ઞાનરૂપ ભાવમંદીનો નામોલ્લેખ. આભિનિબોધિક જ્ઞાનનો વ્યુત્પત્તિપૂર્વક અર્થ.
પ૯
૬૦
૬૧-૬૩ ૬૪-૬૫ ૬૬-૬૮ ૬૯-૭૧
૭૨-૭૪
૭૫
૭૬-૭૭
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org