________________
श्री जिनप्रभसूरि विरचितं
श्री
श्रेणिकचरितम्
અનુત્તુ.
सिद्धो वर्णसमाम्नायः सर्वस्योपचिकीर्षता । येनादौ जगदे ब्राह्म्यै स नंद्यान्नाजिनंदनः ॥ १ ॥
ભાવા
સર્વના ઊપકાર કરવાની ઇચ્છા વાલા જે પ્રભુએ બ્રાહ્મીને વર્ણાનાસમાન્તાય (મર્યાદા) સિદ્ધ કરી કહેલે છે, એવા નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવંત જ્ઞાનસમૃદ્ધિ સાથે આનઢ પાસેા.૧
વિશેષા
અહીં “ સિદ્ધો વગૅસમાનાથ: ' એ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનુ સૂત્ર દશાવ્યુ' છે, અને જેમાં વર્ણાની મર્યાદા સિદ્ધ કરવાનું કંધન સૂચવ્યુ છે. देशोऽस्ति मगधानिख्यो यत्र मंजुस्वरा नराः । समानश्री सवर्णास्त्रीयुक्ता हस्वेतराशयाः ॥ २ ॥
ભાવાય
મગધ નામે એક દેશછે, જેમાં સુંદર સ્વરવાલા, સમાન લક્ષ્મી વાલા, સમાન વર્ણની સ્ત્રીઓએ યુક્ત અને માર્યા દિલના પુરૂષા રહેતા હતા. ૨ વિશેષાર્થ—
અહી સ્વ, સમાન, સવળે. અને ફ્ન્ન એ શબ્દા ઉપરથી વ્યાકરણ પક્ષે સ્વરોની સમાનસંજ્ઞા, સવર્ણસંજ્ઞા અને હસ્વસંજ્ઞા દર્શાવી છે. दीर्घदर्शी गुरौ नांमी तत्र संध्यक्षरोऽभवत् ।
૧ મૈં શિવાયના બધા સ્વરોને વ્યાકરણમાં નામાં કહેછે. તે ઉપર સારસ્વતમાં ‘‘વા મિનઃ '' એવું સૂત્ર છે. તે “ છુ હું ો ૌ' એ ચાર સ્વરાને સધ્યક્ષર કહે છે.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org