________________
GG
श्रेणिकचरितम्. सजूःषु गीर्षु धासु धूर्षु दवासु यस्य कः ।
महोनि शितैनःसु दधौ नाशीःषु कौशलम् ॥ ७० ॥ लावार्थ
ધર્મ સંબધી વાણીઓમાં અને ધુરામાં દક્ષ તથા તેજથી પાપને નાશ કરનારી એવી એમની આશામાં કણ કુશલતા નથી ધારણ કરતો? ૭૦ वि०-मजूःषु, गीर्षु, धूःषु आशीःषु, मे व्यसनांत नामना सभीना मसु વચન દર્શાવ્યા છે.
सुवाक् सुविछत्सु पथि दानाद्यैः सुचनुःसुच ।
अतिधु देवेट् यस्येदं विहारैर्विदधे जगत् ॥ १॥ लावार्थ
ઊત્તમ વાણી વાલા વિદ્વાનને માર્ગમાં સુવચનના દાન વિગેરે કરવાવાલા જે પ્રભુના વિહારોથી આ જગત સ્વર્ગથી ચડીઆતું અને દેવતાને પૂજવા યોગ્ય થયેલું છે. ૭૧ वि०---अतिशु, देवेट्, मे पास Myा योग्य ३५ ६शाच्या छ.
इति युष्मदादिपादः समाप्तः ।
सोऽयं श्रीमान्महावीर नपवैनारपर्वतम् ।
अलंचक्रे गुणशीलं चैत्यं कष्टश्रितानवन् ॥ ७ ॥ लावार्थ
તે શ્રી મહાવીર સ્વામીએ કષ્ટવાલા પ્રાણીઓની રક્ષા કરતા વિભાર પર્વતેની પાસે આવેલા ગુણશિલ ચૈત્યને અલંકૃત કરેલું છે. ૭૨ १०-उपर्यभारपर्वतम्, “ये नाम ७५२थी 24०ययाला सभासनु ३५ छ.
नपाजवं जवीनावागतस्तत्र सुरव्रजः। चक्रे समवसरणं स्पृहयन्नुपसिताम् ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org