SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . મુકિત નરીનું રાજાપણું મેલવવાને માટે જે પરમ પુરૂષનું ધ્યાન કરેલું છે ૬પ વિ–કોમ, મ, વત્તા એ વ્યંજનના રૂપ દર્શાવ્યા છે. छियां सुहिन्निः सेव्यस्त्वं यथा राजन्तु राजनिः । सहोर्निर्नयचकुनिः शक्तैर्दोष्षु धनु.बु च ।। ६६ ॥ रोचिनिरर्करोचिन्तिः सर्वझैः सेव्यते तथा । देवानामपि देव-मज्जद्भिःप्रतिवीचिषु ॥६७ ॥ युग्मम् ભાવાર્થ | હેરાજ, શત્રુઓને હણનારા, ઉત્તમ ભુજાવાલા, નીતિ રૂપ નેત્રવાલા અને ભુજા તથા ધનુષ્યમાં શકિતવાલા એવા સારા રાજાઓને જેમ તમે સેવવા યોગ્ય છો તેમ કનિવડે સૂર્ય જેવી કાંતિવાલા અને પ્રીતિના તરંગમાં મગ્ન થતા એવા સર્વજ્ઞ પુરૂષને અને દેવના પણ દેવને જે સેવવા યોગ્ય છે. ૬૬ ૬૭ વિ–દામ, પિં, વસુમ, g, ધનપુ એ નામના જુદા જુદા રૂપ છે. यस्य रूपं स्फुटं शक्यं चित्रलिग्निर्न लेखितुम् । दैव्यप्यलं न वाक् स्तोतुमिहिछत्सु कस्य वाक् ॥६७ ।। ભાવાર્થ જે પ્રભુનું સ્વરૂપ ચિત્રકારોથી છુટ રીતે આલેખી શકાતું નથી અને જેમની સ્તુતિ કરવાને દૈવી વાણી પણ સમર્થ નથી તે બીજા વિકાને માં કેનીવાણી સ્તુતિ કરવા ઈચ્છા કરી શકે? ૬૮ વિ૦ –ઝમ, વા, વિદ્રત્યુ, એ વ્યંજનાંત નામના રૂપ દર્શાવ્યા છે. तृजत्यलज्जां गीर्यस्य षट्कायेषु नो विधप । ऋच्छत्यघनत्पूज्यत्वं यस्य तीर्थं च नोविधक् ६ए ભાવાર્થ છ કાય જીવની રક્ષા કરવામાં જેની વાણુંદલજાને નાશ કરે છે અને પાપો નાશ કરનાર જેનું તીર્થ ઉત્તમ પૂજ્યતાને પામે છે. ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy