________________
श्रेणिकचरितम् . असंख्यैरप्यहोनियः स्तोतुं पुन्निन शक्यते ।
मुक्तियानचिकीर्विज्ञान त्रैकाल्यं नव्यकर्मतट् ॥६॥ ભાવાર્થ
મુકિતમાં પ્રયાણ કરવાને ઈચ્છનાર, વિદ્વાન અને ત્રણેતલ ભવિજનના કર્મ તેડનાર જે પ્રભુની પુરૂષ અસંખ્ય દિવસોમાં પણ સ્તુતિ કરી શક્તા નથી. દર વિશેષાર્થ–પ્રદામ, ઉંમર, વિ, વિજ્ઞાન મળ્યત એ વ્ય જનના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
ऐनोदारौ काष्ठतद्भिः स्तोत्रैरानंदवाधिकम् ।
कारीणां मांसपीपक विश्वरदं स्तवीति यम् ॥ ६३ ॥ ભાવાર્થ
કર્મ રૂપી શત્રઓને મારનાર પુરૂષ વિશ્વની રક્ષા કરનાર અને આનંદના સમુદ્રરૂપ જે પ્રભુની પાપ રૂપ કાષ્ટને છેવામાં સુતાર રૂપ સ્તોત્રોવડે સ્તુતિ કરે છે. ૬૩ વિજાપુર, fav, એ વ્યંજનાંત નામના રુપ દર્શાવ્યા છે.
अहंस्तपः कर्मनियों महात्मा कर्मजातमुक् ।
राजन् श्रीधामधीधामन् अस्वैस्त्वमिव शात्रवान् ॥ ६ ॥ ભાવાર્થ- લક્ષ્મીના સ્થાનરૂપ અને બુદ્ધિવાલા હેરાજા, કર્મના સમૂહને છોડી દેનારા જે મહાત્મા પ્રભુ તમે અત્રેથી શત્રુઓને જેમ હણે છો તેમ તે તપથી કર્મને
હણે છે. ૬૪ વિજ્ઞાતપુ, રાગનું, ધામ, એ જુદા જુદા નામના રૂપ દર્શાવ્યા છે.
ઝફામgધામઃ પાર્મિન્નિા
राजतायै मुक्तिपुर्या ध्यातो यः परमःपुमान् ॥ ६५ ॥ ભાવાર્થ... શમતારૂપ અમૃતમાં મન અને પાપને છેદનારા એવા મોટા મહાર્ષિઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org