________________
श्रेणिकचरितम्.
| ԵԱ ભાવાર્થ–
જે કામની ઈચ્છાથી ભરેલ વાંછનાવડે કામને દૂર કરનાર, કુમેહને જાણનાર, તીની કામનાને પરિપૂર્ણ કરનાર અને કામદેવના ગર્વને તેડનાર છે. ૫૮ વિશેષાર્થ –#ામળાર્ટ૬. પાદિમ જામપુજામ , એ નામના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે
सञःष्वब्देषु संतापशातौ यमुणराशिषु ।
નવાત,રાશીઃ પુ રાશીને તે નિરૃ છે પણ ભાવાર્થ
સંતાપની શાંતિ કરવામાં મેઘ સમાન અને દુષ્ટ આશીષને નહીં પ્રાપ્ત કરનાર એવા જે પ્રભુના ગુણ સમૂહની ઉપર કાણુ અથેજ આશીષ નથી બોલતુ? ૫૯ વિશેષાર્થ-જ્ઞપુ, બાપુ, ગા, કૂ, એમા અને શબ્દ ના રૂપ દર્શાવ્યા છે.
धृताशीस्ता सतां कर्णेऽहस्त्वत्ताक तमसः कृतौ ।
सजूस्ताढयां दधौ यस्य गीस्तरा न्यायधूस्तरां ॥६॥ ભાવાર્થ–
સપુરૂષના કાનમાં આશીષ આપનાર, અંધકારને નાશ કરવામાં દિવસ રૂપ એવી જેની વાણી પિતા ની સાથે જ ન્યાયની ધૂસરીને ધારણ કરતી હતી. ૬૦
नैव गीनिः कुतीर्थीनां जीयते कापि यस्य गीः।
धूवूनमा धूर्मस्य येनोहेऽहरिवांशुता ।। ६१ ॥ ભાવાર્થ
જેમની વાણી કદિ પણ કતીથીઓની વાણુઓથી જિતાતી નથી અને દિવસ કિરણને જેમ વહન કરે તેમજે દુઓમાં ઉત્તમ એવી ધર્મની ધુરાને વહન કરતા હતા. ૬૧ વિશેષાર્થ–ર્મિ, ગીતકુ, પૂ, એ નિર અને પુરુ શબ્દના રૂપ દશ વ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org