________________
૪
श्रेणिकचरितम. गोधुकूतमो नीतिगव्यां प्रनामिवतदामलिट् । सुवग्निर्मुक्तितृष्णग्निरतृष्णग्भ्योऽनिनंद्यवाक् ॥ एए ॥ विश्वरक्षाध्वरर्त्विग्यो ऽसदृग्मुग्निरनी मितः । मुग्निः कुदृग्निराकी मुरुमुत्कुरुते जगत् ॥ ५६ ॥ त्रिनिर्विशेषकम
ભાવાર્થ
સર્વ જાતના પ્રશ્ન કરનારને સંશયરહિત કરનાર, કુતીર્થ-મિથ્યાત્વના માર્ગે ચાલનારાને શિક્ષા કરનાર, ભાત્રયજ્ઞના કરનારાને પૂજવા યેાગ્ય, અહિંસા યજ્ઞ કરનાર પુરૂષાની સર્વ કામના પૂરનાર, નીતીરૂપી ગાયને અતિશે રોહન કરનાર, કાંતિવડે અંધકારની શ્રેણીને દૂરકરનાર, મુક્તિને તૃષ્ણાવાલા ઊત્તમ વકતાઓને વખાણવા ચેાગ્ય વાણી ખેલનાર, વિશ્વની રક્ષા કરવા રૂપ યજ્ઞમાં વરેલા વિપ્ર સમાન અને અસમાન પુરૂષાએ નહીં સ્તુતિ કરાએલા એવા જે પ્રભુ કુદૃષ્ટિ વાલા કુમતિઓથી ભ્યાસ એવા આજગતને દુ:ખમાંથી મુક્ત કરે છે. ૫૪-૫૫-૫૬ વિશેષાથૅ કાટ્, માર્નસ, માયટ્રિ, ચોર્, ગામવુલ્ફ એ હલ તનામના જુદા જુદા રૂપ દર્શવ્યા છે. મધુર, જિ, મુશ્મા, તુળ :, વ્ઝિ, મિ. કુદશ્મિ, એ બધા હલતનામના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે. सर्वभूतान्निषुद्भिः स्वैर्गुणैरन्ययशो निघुट् । त्रिलोकत्त्वद्भिः स्मर्यते यो जवागराट् ॥ ५७॥
ભાવાર્થ
સર્વ પ્રાણીઓથી અધિક પાતાના ગુણવડે બીજાની કીર્તિને ઝાંખી કર નારી અને સસારને નહી ગણનાર એવા જે પ્રભુનુ ત્રણ લેકને જાણી શકે તેવા તત્વવેત્તાઓ સ્મરણ કરેછે. ૫૭
વિશેષાર્થ-નિવ્રુદ્ગિ, નિપુટ્ સવમુક્િ, માળળટ્, એ વ્યંજનના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
कामगर्छ कुदेवानां कामग: ईजिरीदितैः । वित्कुमोहस्य यस्तीर्धकामधुक्कर्मदर्पलिट् ॥ ५८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org