________________
६०
श्रेणिकचरितम्.
તે માથે લેનાર એવા જે કુમારે ધાનના જેવી વક્ર મુદ્ધિવાલા ચુવાન પુજ્ઞેયને સંગ દૂરથી છેાડી દિધેા હતેા. ૮૫
વિશેષાર્થ-અગતી, મારામ, ટોરા, જૂનાયુ, એ જુદા જુદા નામની વિભકિતના નિયમ સિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
प्राष्टौ जाजो धर्मनास्त्येकेषुरूपणात्परम् । पृष्टौदी ववध्योऽनूद्यस्यारिरपि संयुगे ॥ ३ ॥
ભાવાર્થે
એક મણ નાખવા પછી જે પૃષ્ટ બતાવે તેની ઉપર મારવાના ધર્મ નથી. તેથી જે કુમારના શત્રુ પૃષ્ટ મતાવતાં સ્ત્રીની જેમ રણમાં અવધ્ય થયે। હતા. ૮૬: વિશેષાર્થ——માછી, છોી એ વૃષ્ટવાદ્, શબ્દ ઉપરથી સિદ્ધ થયેલા રૂપ દરશાવ્યા છે.
अप्रातीच्यनृदार्याणां प्रतीचीशोऽसतां दमात् । यो गुरोगच्यनृशोचीं जनतां बह्वमन्यतः ॥ ८७ ॥ ભાવાર્થ
આર્ય પુરૂષા પ્રત્યે અનુકૂલતા ધારણ કરનાર, અનાર્ય પુરૂષને દમન કર વાથી વરૂણ દેવના જેવા, અને ગુરૂની વાણીના પૂજક પણાને ધારણ કરતા જે કુમાર વિદ્વાન જનેાના સમૂહને બહુ માન આપતા હતા. ૮૭ વિશેષાર્થ-ગમત વ્ય, ગતીવીરા, મૃત, શોષાત્ એ વર્ અને નોર્ શબ્દ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
योऽन ुरि प्राच्यापाच्यप्रतीच्योदीच्यनू भुजाम् । प्राचीश इव देवतानाम् तिरश्वामिव केशरी ॥ ८८ ॥ ભાવાર્થ
જે કુમાર દેવતાઓમાં ઈંદ્રની જેમ અને તિર્યંચામાં કેશરીસિહુની જેમ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરના રાજાએમાં ઋગણી થયે હતા, ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org