________________
श्रेणिकचरितम्. વિશેષાર્થ–મારા, ગાતા, કતા, ઉદય, એ કાજુ, . કાજૂ અને રીન્ શબ્દ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે. કારા, તિયા એ ના અને તિર શબ્દના રૂપ દર્શાવ્યા છે.
धीस्तैरश्च्यं तिरश्वीवोदीचीवौदीच्यमात्मनः।
अनिनं बिनरामास यस्य ताषितमाईतम् ॥ नए ।। ભાવાર્થ
જેમ તિચિની બુદ્ધિ તિચિ પણાને અને ઉત્તર દિશા ઉત્તરપણાને અભિન્ન રીતે ધારણ કરે તેમ તે કુમારનું ભાષિત આહંતપણાને પિતાથી અભિન્ન રીતે ધારણ કરતું હતું. ૮૯. વિશેષાર્થ–સૈsaણ, તિથી, સરી, રીદY, એ તિર્થન્દ્ર અને રજૂ શબ્દ ઉપરથી બનેલા પ દર્શાવ્યા છે.
यस्य निष्णापदां पाके हिपदी निर्जगुर्गुणान् । वैरीनाष्टपदः पुण्यप्रतिदीवो द्युमागधाः ।। ए
ભાવાર્થ–
સ્વર્ગના ચારણભાટે પોતાની આપત્તિનો નાશ થવાથી શત્રુ રૂપ હસ્તી-- એમાં અષ્ટાપદ રૂપ અને પુણ્યના ક્રીડા સ્થાનરૂપ એવા જેના ગુણે દ્વિપદી રાગ ગાતા હતા, ૯૦. વિશેષાર્થ–ગgs, ગતિરીવઃ એ માત્ર અને પ્રતિરીવ શબ્દના રૂપ દર્શાવ્યા છે.
राज्ञस्तस्यात्मजायाः श्रीचेटकस्यास्तपाप्मनः । किमिव स्तुमहे तस्या महितायाः सुपर्वणाम् ॥ १ ॥
ભાવાર્થ...
લક્ષ્મીને ઉપાસક અને જેના પાપ અસ્ત થઇ ગયા છે એવા તે રાજાને દેવતાઓએ પૂજિત એવી એક પુત્રી હતી તેનું શું વર્ણન કરીએ? ૯૧ વિશ્વન, સુપર્વનામ એ જાણવા યોગ્ય નામના રૂપે દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org