________________
૪
श्रेणिकचरितम.
शत्रूनपचती दीव्यंती कायकांति समंततः । प्रतापयासी चास्य केषां न स्तुतिगोचरः ||६५॥
ભાવા
શત્રુઓને પચાવતી અને ચારે તરફ પ્રકાશતી તેની કામની કાંતિ તથજ્ઞ પ્રતાપ અને યશ કેાની સ્તુતિના વિષયમાં આવ્યા નહતા? અથાત્ સર્વે તેમની સ્તુતિ કરતા હતા. પ
વિ~ત્યંતી, નીમ્મુતી; આ રૂપ સીલિગે પ્રથમાનુ એક ચન થાય અને નપુંસકે પ્રથમા દ્વિતીયાનુ દ્વિવચન થાય છે.
गुरुं वृत्रहन् नूत्या वृत्रघ्नेति स वर्णितः । ગવલ્લે ત્રાતનોવાંોિઃ પ્રીત્યંત્યો નયંતિ મઃ ।।૬૬।।
ભાવાર્થ-
સમૃદ્ધિવડે ગુરૂને ઇંદ્રની જેમ આચરણ કરતાં તે કુમારને ઇંદ્ર આપ્રમાણે વર્ણવતા હતા કે, ગાય અને પડતાની રક્ષા કરનાર એવા તમારી વાણી સ્વર્ગને પ્રસન્ન કરતી જય પામે છે. કુદ વિશેષ.ર્થ--તૃત્રજ્ઞા, ગાયક, ગો, ગ, એ નામના ખાસ નિયમ સિદ્ધ થયેલા રૂપ દર્શાવ્યા છે.
ढे पंथाः सर्वनीतीनां हे मंत्राः सर्वपाप्मनाम् । हे ऋभुः श्रियानंवेत्याशास्तैनं न कस्य गौः ||६७ || • ફ્િલ્′′] ભાવાર્થ—
નૌઃ
፡
“ હું સર્ચ નીતિના માર્ગરૂપ, હૈ સર્વ પાપના મચન કરનાર અને લક્ષ્મીથી ઈંદ્ર જેવા કુમાર, તું આ ધામ ” આ પ્રમાણે એ કુમારને કાની વાણી આશીષ આપતી ન હતી ? ૬૭
વિશેષાર્થ—થા, વંથા, ફ્રેમુન્ના, આ સÌોધનના જુદા જુદા નામના રૂપ દર્શાવ્યા છે.
न्यायस्य जंगमः पंथा मंथाः परबलांबुधौ । ऋमुदा गुरुणा बा स श्रेणिक स्तेन मंत्रिणा ॥ ६८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org