________________
ए३
श्रेणिकचरितम्. વિ–ગતિવિર ચત્તા , ચ આ જુદા જુદા નિયમવાલા રૂપ દશાવ્યા છે.
दिवं विहाय दिव्यस्त्रीजनो युडू दयितैर्युवम् ।
तस्य रूपश्रियं दृष्टुं कौतुहलयुगागमत् ॥ ६॥ ભાવાથ–
દિય સ્ત્રીઓને સમૂહ પિત્તાના પતિની સાથે સ્વર્ગને છેડી તે મારની રૂપ લક્ષ્મી જવાને કેતુક સહિત પૃથ્વી ઉપર આવતા હતા. દર વિશેષાર્થ), તુગુ, એ વ્યંજનાંત રૂપ દર્શાવ્યા છે.
दधत्यलंकृतीर्बिघ्रत्योजः कांत्या चकासति ।
जाग्रंति कविवाक्यानि तस्यांगान्यनितुष्टुवुः ॥ ६॥ ભાવાર્થ
અલંકારને ધારણ કરતા, એજને ગ્રહણ કરતા, કાંતિથી પ્રકાતિ, અને જાગ્રત એવા કવિઓને વાકયો તે કુમારના અંગનું વર્ણન કરતા હતા. ૬૩ વિશેષા–કવિના વાક્ય- કાવ્યમાં અલંકાર, ઓજ (એક જાતની છટા) કાંતિ (અર્થની મહત્તા ), વિગેરે ગુણ હોય છે. અહિં સાત, પિત, વાતતિ, બાઘાન એ નપુંસકના ખાસ નિયમવાલા રૂપ દર્શાવ્યા છે.
नेत्रे तनुश्चास्य मदं नुदंती तुदती स्मरम् ।
नाती स्त्रिग्वतया नांति शांत्यात्मा कस्य नो मुदे या ભાવાર્થ
તે કુમારના નેત્ર મદને પ્રેરતા હતા, અને તેનું શરીર કામદેવને પીડતું હતું નેત્ર સ્નિગ્ધ પણાથી ભતા હતા અને શરીર શાંતિ રૂપે શોભતું હતું તે કોને હર્ષ ન આપતા? ૬૪ વિશેષાર્થનુવંતી, સુરતી, મા, મત–એ નપુંસક નામની પ્રથમાના દ્રિવચનના વિકલ્પરૂપ અને સ્ત્રીલિંગના રૂપ દશાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org