________________
श्रेणिकचरितम्.
ભાવાર્થ
ગુરૂવડે ઈંદ્રની જેમ તે અક્ષય કુમાર મત્રીવર્ડ શ્રેણિક રાજા ન્યાયના જગમ ભાગ રૂપ અને શત્રુએના સૈન્ય રૂપ ચદ્રને મથન કરવામાં રવૈ થતા હતા. ફ્રુટ
રૂપ
ԱԱ
X
વિથથા, મૈયા, મુન્નઃ એ નિયમ સિદ્ધુ એવા નામના રૂપ દર્શાવ્યાછે.
मिथ्यात्वदध्नां मंथानं पंथानं जैनमेव सः ।
पथां धुरि ऋतुभुजामृहाणमिवाबुधत् ॥ ६ ॥ ભાવાર્થ
તે કુમાર મિથ્યાત્વ રૂપ દધિને મથન કરનાર એવા જૈન માર્ગને દેવતાઆમાં ઈંદ્રની જેમ સર્વ માર્ગમાં અગ્રેસર જાણતા હતા. ક વિશેષાથૅ -- નામ્, મૈયાનમ્, ધંધાનં, વથામ્, મુજ્ઞાનમ્ એનામના જુદી જુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
पथ्युत्त में जैनपये पथिकः प्रथयन् सताम् । सुकुंचानेन विधत्सु ऋजुक इव नूनुजः ॥७०णा ભાવાર્થ
ઊત્તમ જૈન માર્ગના મુસાફર અને સત્પુરૂષોના માર્ગદદર્શક તે કુમાર રાજાઓમાં ઇંદ્રની જેમ વિદ્વાનોમાં પ્રખ્યાત થયા હતા. ૭૦
વિ—વધિ ઍનવર્થે, વિદ્રત્તુ, મુન્ન:, એ જુદાજુદા નામના રૂપ દશાન્યાછે. स्तुत्वास्नीतेः पथितां पथिस्थैर्नापरः स्तुतः । • rasर्मथितावित्को मथयेन्मथिकान्मयः ॥ ७१ ॥
Jain Education International
ભાવાર્થ
એ કુમારની નીતિના માર્ગની સ્તુતિ કરી માર્ગસ્થ પુરૂષાએ બીજાની સ્તુતિ કરી ન હતી પર્વતના રવૈતુ‘ મથન કરવાને જાણનાર કયા પુરૂષ બીજા મથન કરવાના રવેનું મથન કરે. ? ૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org