________________
श्रेणिकचरितम् ભાવાર્થ – . લાંબા દિવસવાલો પ્રોગ્ય ક્ત જેમ સુંદર અલવાલા સંવરોને શોષી લે તેમ અન્યના તેજને ગ્રાસ કરનાર અને ઉત્તમ પરાક્રમવાલે તે શ્રીમાન કુમાર શત્રુઓના યશને પી લેતો હતો. ૫૧ વિશેષાર્થ–સંપત્તિ, વાં, ઢી, વારિ, ગજેનો નાદ એ જુદા જુદાં ખાસ નિયમથી બનેલા નામના રૂપ છે.
अत्यर्यमाणि तेजांसि प्रसारीएयघहानि च ।
बन्नारा नूच्च पूषेव वजीव च स वृत्रहा ॥ ५॥ ભાવાર્થ...
તે સુથી અધિક પ્રસરતા અને પાપને ( દોષને ) નાશ કરનાર તેજને ધારણ કરતો હતો અને સૂર્યના જે તથા વૃત્રાસુરને નાશ કરનાર ઇંદ્રના જે તે થયા હતા. પર, વિશેષાર્થ-ગાન, તેarરિ, ગાળ, દાન, પૂપ, વૃત્રા એ જુદા જુદા નિયમથી બનેલા નામના રૂપ દર્શાવ્યા છે.
प्रावृत्त तत्र नाधर्मः सोऽस्थाद्यत्र कुलार्यमा ।
जगति न तमःपूरस्तपत्पूषाणि बाधते ॥ ५३ ॥. ભાવાર્થ–
કુલમાં સૂર્યરૂપ એ તે કામાર જ્યાં રહેતો હતો ત્યાં અધર્મ પ્રવર્તે તે નહીં જેમાં સૂર્ય તપતો હોય એવા જગતને અંધકારને સમૂહબાધા કરતા નથી પ૩ વિશેષાર્થ કુરા, તિ, તપૂજ, આ જુદા જુદા નામના રૂપ દવ્યા છે.
नशना दंमनीत्यां स पुरुदंशाः पराक्रमे ।
लोककेकिघनानेहा बनूव जगतः सखा॥ ५ ॥ ભાવાર્થ–
તે દંડનીતિમાં શુક્ર હતા, પરાક્રમમાં ઈદ્ર હતોલેકરૂપ મયૂરને વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org