________________
श्रेणिकचरितम् . ભાવાર્થ
સેમવલ્લીના રસને પીનાર યજ્ઞના બ્રાહ્મણના સમૂહે આશીષ આપેલ તેને શત્ર પીલુના વૃક્ષની અને જંગલના જલની સ્પૃહા કરતો નગરને છડીદેતો હતો. અર્થાત તેને નગર છોડીને નાશી જઇ જંગલના પીલવૃક્ષ અને જલની સ્પૃહા કરવી પડી. મિથ્યાત્વી યજ્ઞના બ્રાહ્મણની આશીષનું ફલ તેવું જ હોય. ૪૮ વિશેષાર્થ–મોનિ, વિ, ગળવાર, એ નામના ખાસ નિયમથી સિદ્ધથતાં રૂપ દશાવ્યા છે.
पंचानां तेजसाग्नीनां तुल्यःशल्यं दुरात्मनाम् । કુરનામાનિ ના ગન વાવમાંનયત્ર | U | ભાવાર્થ–
તેજ વડે પાંચ અગ્નિના જેવો અને દુષ્ટ પુરૂષોને શલ્યરૂપ એ એ કુમાર સામ કરતો રાજાને અને પ્રજાને રાજી કરતો હતો. ૪૯ વિશેષાર્થ–-વંત્તનાપુ, સામાજિં, એ નામની જુદી જુદી વિભકિના રૂપ દર્શાવ્યા છે.
सुहिंसं विषतां हंसं गत्या श्रेयांसमेत्य तम् ।
શ્રીકાંત યિાઃ રન આર્શનિવાશ્રયન I Us | ભાવાર્થ...
શત્રની હિંસા કરનાર, ગતિવડે હસ સમાન, અતિશે શ્રેષ્ઠ અને ભાથી અહાન એવા તે અભય કુમારને પ્રાપ્ત થઈ સર્વ બુદ્ધિઓ જલ જેમ સમુદ્રનો આશ્રય કરે તેમ તેને આશ્રય કરી રહી હતી. પ૦ વિશેષાર્થ–પુર, શ્રેયાંમર્ પદાંત એ પુંલિગ નામની બીજી વિભકેતના જુકા જુદા રૂપ દશાવ્યા છે.
सरांसि स्वापि दीर्धाहो निदाघ व विशिषाम् । यशांसि सोन्यतेजोग्राः श्रीमान् स्वोजा अशोषयत्
U ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org