SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સ श्रेणिकचरितम् सक्ना खिन्नेन नष्ट्राजे रक्षणा मुक्ताश्रु तद्विषः । rai ani मंमितांगा भेजुः कापालिकं व्रतम् ॥ ४ए ॥ ભા રણ ભૂમિમાંથી નાશી જવાથી સાથેાલ ખિન્ન થતાં નેત્રમાંથી અશ્રુ પાડતા તેના શત્રુઓ અસ્થિની માલાવડ અગને અલકૃત કરી કાપાલિક વ્રતને સેવતા હતા. ૪૫ વિ—મર્થના, ચા, અનાર્ સ્રનામ, આ બધા નામના જુદીજુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે. अनस्था स कृपाणेन विदां चक्रे रणांगणे । द्विषामस्थिन्यमृदुनि न वै तस्यास्ति चामृदौ ॥ ४६ ॥ ભા તે કુમાર રણભૂમીમાં અસ્થિ વગરના ખવડે શત્રુઓના કાણુ અસ્થિ ઉપર છેદ કરતા હતા, તેના પાતાના કઠિન અસ્થિ ઉપર છેઃ કરતા ન હતા, ૪૬ વિશેષાર્થ-અનર્થના, માન, માન, મૃદુાના, આ નપુંસકના વિકલ્પના રૂપ દર્શાવ્યા છે. कल्याण्याः स्वगुरोर्द्धतेः कर्त्रे प्रादिशतोऽनयम् । - जयं चाकर्तृ तस्या नूनां कुलायशः ॥ ४७ ॥ ભાવાર્થ— ગુરૂની કયાણકારી ભક્તિને કરનાર પુરૂષને અભય આપનાર અને ગુરૂની ભક્તિ નહીં કરનારને ભય આપનાર એવા તે કુમારના શત્રુરાજાઓના કુલનું અપયશ થતું હતું. ૪૭ વિશેષાર્ય—ત્રે, અર્શને, એ પુવદ્ભાવ થવાથી વિકલ્પે રૂપ દર્શાવ્યા છે. सोमपेनाशास्यमानोऽप्यृत्विदेन तरिपुः । स्पृहयन् पीलुनेऽरण्यवारिणे चामुचत्पुरम् ॥ ४८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy