________________
સ
श्रेणिकचरितम्
सक्ना खिन्नेन नष्ट्राजे रक्षणा मुक्ताश्रु तद्विषः ।
rai ani मंमितांगा भेजुः कापालिकं व्रतम् ॥ ४ए ॥
ભા
રણ ભૂમિમાંથી નાશી જવાથી સાથેાલ ખિન્ન થતાં નેત્રમાંથી અશ્રુ પાડતા તેના શત્રુઓ અસ્થિની માલાવડ અગને અલકૃત કરી કાપાલિક વ્રતને
સેવતા હતા. ૪૫
વિ—મર્થના, ચા, અનાર્ સ્રનામ, આ બધા નામના જુદીજુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
अनस्था स कृपाणेन विदां चक्रे रणांगणे । द्विषामस्थिन्यमृदुनि न वै तस्यास्ति चामृदौ ॥ ४६ ॥
ભા
તે કુમાર રણભૂમીમાં અસ્થિ વગરના ખવડે શત્રુઓના કાણુ અસ્થિ ઉપર છેદ કરતા હતા, તેના પાતાના કઠિન અસ્થિ ઉપર છેઃ કરતા ન હતા, ૪૬ વિશેષાર્થ-અનર્થના, માન, માન, મૃદુાના, આ નપુંસકના વિકલ્પના રૂપ દર્શાવ્યા છે.
कल्याण्याः स्वगुरोर्द्धतेः कर्त्रे प्रादिशतोऽनयम् । - जयं चाकर्तृ तस्या नूनां कुलायशः ॥ ४७ ॥ ભાવાર્થ—
ગુરૂની કયાણકારી ભક્તિને કરનાર પુરૂષને અભય આપનાર અને ગુરૂની ભક્તિ નહીં કરનારને ભય આપનાર એવા તે કુમારના શત્રુરાજાઓના કુલનું અપયશ થતું હતું. ૪૭
વિશેષાર્ય—ત્રે, અર્શને, એ પુવદ્ભાવ થવાથી વિકલ્પે રૂપ દર્શાવ્યા છે.
सोमपेनाशास्यमानोऽप्यृत्विदेन तरिपुः । स्पृहयन् पीलुनेऽरण्यवारिणे चामुचत्पुरम् ॥ ४८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org