________________
श्रेणिकचरितम्.
૪૪
અથવા વાણી તેને રક્ષણ કરનારા એવા અર્થ પણ થાય. બતાવવાસી, પ્રોનાંસ, નોર્મલ, શ્રીમતિ એ બંધા નપુંસક નામના રૂપ દર્શાવ્યા છે. सुसखीनि नृपस्यासौ स्वीकर्त्तृणि जयश्रियः । सैन्यान्यपातयतुच्या प्राक्पाश्चात्याब्धिवारिणि ॥ २ ॥
ભા
રાજાને ઉત્તમ સખાની જેમ સહ્રાય કરનારા અને જયલક્ષ્મીને સ્વીકાર કરનારા સૈન્યાને એ કુમાર પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના જલની બુદ્ધિએ પાલન કરતા હતા. ૪૨
વિશેષાર્થ—પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના જલ જૈમ મર્યાદા રહે તેમ તે સૈન્યને મર્યાદામાં રાખતા હતા. મુન્નતિ, સ્વયįળિ, એ નપુંસક્ર નામના રૂપ દશ
ન્યા છે.
द्विषां बहू सुकूंचि साध्यानि - समराजिरे । श्रश्वीयानि चकारैषोऽनुर्जिविक्रमधीवलात् ॥ ५३॥
વાવા
તે કુમાર ઊગ પરાક્રમની બુદ્ધિના ખલથી શત્રુઓના ઊચ અન્ય સૈન્યને રણમાં સાધ્ય કરતા હતા. ૪૩
વિ
-દાન, મુનિ, અશ્લીયાન એ નપુ ંસક નામના રૂપ દર્શાવ્યા છે. सोऽतिदध्नां गुणानां नूविशुद्धैः कुलयोर्द्वयोः । Rangdarasi दध्नो मधुनश्व गिरं जगौ ॥ ४४ ॥
10
ભા—
ઊભય કુલની શુદ્ધિને લીધે ધિ (દહીં) થી અધિક ઊજ્જલ ગુણનુ સ્થાન રૂપ એ કુમાર સ્વાદમાં દધિ અને મધથી અધિક એવી મધુર વાણીને ખેલતા હતા. ૪૪
વિતિ નામ. રૂના:, મધુના', એ નપુ ંસક નામના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org