________________
श्रेणिकचरितम् .
श्रीर्दा पुरनूर्भूयः कवां वीकेति तरिपुः ।
यदूचे यान्वनं साश्रु तद्यशस्तस्य विस्तृतम् ॥ ३८ ॥ ભાવાર્થ
હે લક્ષ્મી, હું નગભૂમી, હવે ફરીથી તમારા દર્શન કર્યાં. થશે? એ. પ્રમાણે વનમાં જતા તેના શત્રુ અશ્રુ સહિત કહેતા તેથી તેનુ યશ વિસ્તાર પામતું હતું. ૩૮
વિ હૈં શ્રી હૈં મૂ:, વાર્ એ બધા નામના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે. मत्पुरः: कतरन्नार्क कतमद्भोगिनां पुरम् ॥ तयोरन्यतरन्मिथ्या वर्य ही हीतरत्ततः ॥ ३७ ॥
સક્
esन्यत्पुर मया स्पर्धा का तवेति चलध्वजैः । पुरांतरास्यतर्जीत पुरं तेन सुखी कृतम् ॥ ४० ॥
ભા~
હું મારી આગલ સ્વર્ગ કોણ છે ? નાગદેવતાનું નગર શા હીસાખમાં છે ? તેએમાંથી એકનુ પણ વર્ણન મિથ્યા છે તે હું બીજા નગર, તમારાથી મારી સાથે સ્પર્ધા કેમ થઇ શકે ? ” આ પ્રમાણે તે કુમારે સુખી કરેલુ તે નગર પેાતાની ચલાયમાન ધ્વજાએથી બીજા નગરને તિરહાર કરતુ હતુ. ૩૯-૪૦ વિ—તરત, તમન,. અન્યતā, એ સર્વ નામના નપુસકે રૂપ દાખ્યા છે.
प्रतापयशी स्तोतुं तदीये को नोन्मनाः । तस्यौजांसि च गोरं हि न श्रीमंत स्तुतानि कैः ॥ ४१ ॥ ભાવાર્થ
તેના પ્રતાપ અને યશનું વર્ણન કરવાને કાણ ઊભુક મતવાલે થયે નથી? તેમજ ગાયની રક્ષા કરનાર અને શેાભાવાલા તેના પરાક્રમેાની સ્તુતિ કાણે નથી કરી? ૪૩.
લિ—અહિં નોક્ષિ એ શબ્દના ખીન્ન અર્થ ૫ઇ શકે છે. નો એટલે ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org