________________
श्रेणिकचरितम्. કાલ હતો અને બધા જગતનો મિત્ર હતા. ૫૪ વિશેષાર્થ–ાના, પુરા, અને સલા, એ ખાસ નિયમવાલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
महात्मन् श्रीमहाविछन् गांतीर्यास्तसरस्वदप् । धीमन प्रतापिन् ध्वस्तैना ननासारखगूशना ॥५॥ दंम्प्रणीतावुशन प्रनयात्युशनजये । पुरुदंशः श्रियारीयां दुरनेहः सतां सखे ॥५६॥ इत्युाः पूषणं धीरा असखायंतमेनसः ! सखीनिवारीनप्यधर्म शासतमस्तुवन् ॥५॥ त्रिनिर्वि
शेषकम् । ભાવાર્થ–
હે મહાત્મા, હે મહાવિદ્વાન, હે ગાંભીર્યથી સમુદ્રના જલને પરાસ્ત કરનાર, હે બુદ્ધિમાન, હે પ્રતાપી, હે પાપને નાશ કરનાર, હે ભૃગુ અને શુકને ભભાવાઘની જેમ અસાર કરનાર, હે દંડનીતિમાં શુક્ર, હે વિજ્યમાં કાંતિથી શુકના તારા, હે લક્ષ્મીવડે ઈરમાન, હે શત્રુઓના દુષ્ટ કાલરૂપ અને હે પુરૂષોના સખા, ” આ પ્રમાણે ધીર પુરૂષે પૃથ્વીના સૂર્યરૂપ, દોષ રહિત, અને મિત્રની જેમ શત્રુઓને જૈન ધર્મની શિક્ષા આપનાર એ કુમારની સ્તુતિ કરતા હતા. પપ-પ૬-૧૭ વિશેષાર્થ –અહિં રિકન વિગેરે સંબોધનના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે. તેમાં ૩રાન શબ્દના સંબઘનના જેટલા રૂપ થાય છે. તે ખાસ અભ્યાસીને ધ્યાનમાં રાખવા ગ્ય છે.
मंत्रिणं श्रीवृत्रहणं तमत्यर्यमणं त्विषा ।
तुष्टुवुर्दधतः प्रीति सखाय श्व शत्रवः ॥५॥ ભાવાર્થલક્ષ્મીવડે ઈ જેવા અને કાંતિથી સૂર્યને ઉલધન કરનારા તે અભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org