________________
श्रेणिकचरितम्
ભાવા——
પૂર્વના અને પરના રાજસમૂહથી ગુણવડે અધિક એવા શ્રીશ્રેણિક રાજા તે નગરમાં રાજ લક્ષ્મીને પાલતા હતા. ૧૦૧
વિનમાત્ વરઆાત્ એ સર્વનામના રૂપ દર્શાવ્યા છે.
मंत्रिभिः सदसच्चास्य शास्त्रनीत्योपदर्शितम् । अन्वरज्यत पूर्व एवं पदेऽसौ न पुनः परैः || १०शा ભાવાર્થ—
એ રાજાને મ`ત્રીએ એ નીતિ શાસ્રવડે સત્( સારૂં ) અને અસત્ (નાડું) એમ એ પક્ષ બતાવ્યા હતા. તેમાં રાજા શ્રેણિક પેલા પક્ષ (સતના) માંજ અનુરાગી હતા બીજા (અસત્) પક્ષમાં અનુરાગી ન હતા. ૧૦૨. વિશેષાર્થ—હૈં, પડે, એ સર્વે નામના સપ્તમીના રૂપ છે.
पूर्वाम्नायादप्रमाद्यन्नरेः कर्षन् श्रियं रणे । श्रीमातरि पूर्वस्मिन् परष्मिंश्व तुलां ययौ ॥१०३॥ ભાવાર્થ
પૂર્વની મર્યાદામાંથી પ્રમાદન કરવાથી અને પર-રાત્રુ પાસેથી રણમાં લક્ષ્મી આકર્ષણ કરવાથી તે રાજા ભીમના પૂર્વ જાઇ યુધિષ્ઠરની અને નાના ભાઈ અર્જુનની તુલનાને પામતા હતા. ૧૦૩ વિશેષાર્ય-વિન, વશ્મિન, એ સપ્તમીના રૂપ દર્શાવ્યા છે.
हृदि द्वितीये लोकानां तृतीयस्मिन्विलोचने । पुरंदरे द्वितीयस्मिंस्तृतीये पुष्पवंतयोः ॥ સ્ö8 कलियुगात्तृतीयस्मा द्वितीयस्मात्तथादिमात् । धरित्री ध्रियमाणेऽस्मिल्लेने श्लाधां सुराजनि ॥ १०५ ॥ ભાવાય—
લેાકેાનું બીજી હૃદય, ત્રીજી લેાચન, બીજો ઇંદ્ર અને સૂર્ય ચંદ્રમાં ત્રીજો
Jain Education International
U
For Private & Personal Use Only
www.jainelibrary.org