________________
I
श्रेणिकचरितम्..
नासत्ययोस्तृतीयस्मै सर्वस्मादधिकईये । विश्वस्मान्त्रयनिष्टाय कोत्येशायनानमत् ॥ ॥ युग्मी
ભાવાર્થે
પ્રતાપથી સર્વને અતિક્રમણ કરનાર, મહાખથી અદ્વીતીય, ખીજા મહે, સૂર્ય ચંદ્રમાં ત્રીજા, અશ્વિની કુમારમાં ત્રીજા, સર્વથી અધિક સમૃદ્ધિ વાલા અને સર્વથી ન્યાયનિષ્ટ એવા અહિંના રાજાને કોણ નથી નમતુ ૯૭ ૯૮ न नीतिर्भवतोऽन्यस्मिन्नसमेऽपि श्रिया पुरे । શ્વેતીત્યો મહચૈત્યવતા વિીિકળે : || oru || ભાવાર્થ—
“ લક્ષ્યથી અતુલ્ય એવા આ નગરમાં તારા જેવી નીતિ બીજા નગરમાં નથી એમ પવન જિન ચૈત્યની પતાકાની ધરીએના ધ્વનિથી નગરની સ્થિતિ કરે
છે. લ
વિ॰— અર્થામન ' એ શબ્દ રૂપ દર્શાવ્યુ છે.
C
"
संज्ञायामिव सन्नीतौ सर्वनामत्त्ववत्क्लमः ।
सर्वादीनामिव नृणां शब्दशास्त्र श्वात्र ना ॥१०॥
ભાવાર્થ
સજ્ઞામાં જેમ સર્વ નામ પણ તેમ અહિં ઊત્તમ નીતિમાં હાનિ હતી અર્થાત્ ખીલ જ હતી નહીં અને સર્વાદની જેમ પુરૂષને અહિં શબ્દ શાસ્ત્રની જેમના હતા. અર્થાત્ શબ્દ શાસ્ત્રમાં જેમ ના એરૂપછે તેમ ત્યાંજ વાણીમાં ફેઇને ના નિષેધ નહતેા. ૧૦૦
વિ—સંજ્ઞા નામમાં સાદિ પણું પ્રવર્તે નહીં. તેમ નીતિમાં હાનિ પ્રવર્ત્તતીજ નહતી. ના એ શબ્દ શાસ્ત્રમાં માત્ર હતા. કેઇને નિષેધ કરવામાં નહીં, અથવા જ્ઞા એ જેમ અન્યય હાવાથી શબ્દશાસ્ત્રમાં નથી ગણાતા તેમ ફેાઇ પુરૂષમાં તે હતેા નહી.
पूर्वस्माच्च परस्माच्च राजकादधिको गुणैः ।
नृपः श्री श्रेणिकस्तत्र राजलक्ष्मीमपालयत् ॥ १०१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org