________________
श्रेणिकचरितम् . એ એ રાજ પૃથ્વીને ધારણ કરતાં કલિયુગ ત્રીજા યુગથી, બીજા યુગથી અને પેલા યુગથી પણ પ્રશંસાને પામતો હતો ૧૦૪-૧૫. વિશેષાથે–તૃતવાન, દ્વિતીદાન, તપ, દૂતિ વહ્મા એપાંચમી વિભકિતના રૂપ દશાગ્યા છે.
हितीयाञ्च तृतीयाच विष्टपादतिशायिताम् ।
प्राग्तारैः संपदा प्राप. राजन्वत्यमुना मही ॥१॥ ભાવાર્થ...
એ રાજાવડે રાજા વાલી થયેલી પૃથ્વી બીજા અને ત્રીજા જગતથી પણ અધિક એવી સંપત્તિને પ્રાપ્ત થતી હતી. ૧૦૬ વિશેષાર્થ—તિવ, કુતીયા એ પચમીના વિકલ્પ રૂમ છે.
गुणानां धाम सर्वेषां सर्वासामुत्सवं श्रियाम् ।
त्वां नार्थते प्रजा: सर्वा इत्योत्स्युक्येन तुष्टुचुः ।। १७ । ભાવાર્થ
સર્વ ગુણેના ધામ રૂપ અર્વ લક્ષ્મીઓના ઉત્સવરૂપ એવા સવામીતિ તમારી સર્વ પ્રજા ઉત્કંઠાથી એવી રીતે સ્તુતિ કરતી હતી. ૧૭. વિશેષાર્થ – એ વિભકિતરૂપ દર્શાવ્યું છે..
प्रझया गी:पतेाल्पे नाल्पा: सत्वेन मंत्रिणः ।
स्वीकृतास्तेन कुख्यानां प्रथमः प्रथम, कुमाः ॥ १८ ॥ ભાવાર્થ...
બુદ્ધિ વડે વૃહસ્પતિથી અ૫ નહી તેવા અને સત્વ-બલથી પણ અલ્પ નહીં તેવા મંત્રીઓ નીકના પ્રથમ વૃક્ષની જેમ સ્વીકાર કરેલા. હતા. ૧૦૮ વિશેષાર્થ–નીથી ઉછરેલા પ્રથમના વૃક્ષે સારા ફલ આપે છે. તેમાં પ્રથઆથી કુલ પરંપરાએ ઉછરેલા મંત્રીઓ સારી સેવા કરે છે, ગ, ગપ, કથને, કયા એ સર્વ નામના વિકલ્પ રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org