________________
श्रेणिकचरितम्.
संवेवीय्यकृतिं गर्ह्या दिव्यां मूर्त्ति विकृत्य च । जिघृक्षया से सिमानान् मिथोऽस्मान् स व्यमोहयत् ॥ ५१ ॥ ભાવાર્થ
પાતાની નિદવા ચેાગ્ય આકૃતિને સંકેલી અને દિવ્ય મૂર્તિ વિષુવી તે ફેંકીએ પકડવાની ઇચ્છાથી પરસ્પર શ્રમ કરતા એવા અમેને વિશેષ મહ પમાડી દીધા છે. ૯૧
-SLI
વિ—સંવેત્રીય, સેસિમાનાર્, મોચત એ પ્રત્યયાંતરૂપ તથા ધાતુરૂપ દર્શાવેલ છે.
ना सुषुपाम तं दीर्घ निशया यन्न गोचरः । प्रत्युता सुषुपामैतत्तेजोमुकुलितेषाः ||२|| un ભાવાર્થે
દીર્ધનિદ્રા (મૃત્યુ) ના વિષયમાં પણ ન આવી શકે તેવા તે કુષ્ટીને અમે સુવરાવી શક્યા નહીં પણ એના તેજથી જેમના તેત્ર મીંચાઇ ગયા છે એવા અમે ઉલટા સુઇ ગયા. ૯૨
વિ॰~અમ્રુત્યુમ, એ વર્ ધાતુનુ રૂપ દર્શાવેલ છે.
तिरोहितेऽत्र त्वामैयेत्याकार्यागाजिनं नृपः ।
पिपृष्ठिषुः कुष्टिकषां सुसुत्रुः शयनं यथा || ए३॥ ભાવાર્થ
એ કુષ્ટી અંતર્ધાન થઈ ગયા પછી અમે તમારી પાસે આવ્યા છીએ. આ પ્રમાણે સાંભળી સુવાની ઇચ્છાવાલા પુરૂષ જેમ શય્યા પાંસે આવે, તેમ રાજા શ્રેણિક તે દૃષ્ટિની કથા પુછવાની ઇચ્છાથી ભગવંતની પાંસે આવ્યેા. ૯૩ વિ—ઋિજુ:, મ્રુત્યુત્તુ; એ ઇચ્છાર્થ ઉપરથી બનેલા પ્રત્યયાંત રૂપ છે. विश्ववेकी यिता ज्ञक्तिं वीक्ष्यापेपीयितं तदा । लुंपन रौइरसं तस्यापिप्येऽनुतरसो हृदि ||४||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org