________________
श्रेणिकचरितम. વિ—નિ, નમ્રા એ પરોક્ષ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે.
किं न जग्रहिथैनं. त्वमसोऽयं ग्रहतां कश्यम् । न त्वविव्ययिथोपाय ही विव्याथैष एव नः ॥७॥ स्थानेऽर्थाधिव्यथे. नासावीदृग्वा व्यथ्यतां कुतः ।
इत्यन्योन्यं लपत्वेषु सः पदीवोत्पपात खम् ॥जना ભાવાર્થ
એને તમે કેમ પકડશે? તે હવે તે નથી બીજે તે કેવી રીતે પકડશે? ઉપાયથી તમે તેને વ્યથા કરી શકશે નહીં, એ પોતે આપણને વ્યથા કરે તેવો છે. તેણે આપણને મુઝવ્યા, તે યુક્ત છે, અથવા આવા પુરૂષને કેમ વ્યથા થાય? આ પ્રમાણે તે સુભટે બોલતા હતા, ત્યાં તે આકાશમાં ઉડી ગયા. ૮૭-૮૮ વિવરણ, પ્રયતામ્, વિપાથ, વિશ્વાથ, વિશે, કચ્છતાનું . Tવાત એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
सौन्नाग्यानां निधिर्वाशु शिश्वायेषामदृश्यताम् । व्यावृत्य शिश्वियुर्नूपं वाक्पटी चेति ते. ववुः ॥णा ભાવાર્થ
સિભાગ્યને જાણે ભંડાર હોય તેવા તેણે એ સુભટને પિતાની અદશ્યતા જણાવી, પછી તે સુભટ પાછા વલી રાજા શ્રેણિક પાસે આવ્યા અને તેઓએ આ પ્રમાણે પોતાની વાણું રૂપ વસે વણવા માંડયું. ૮૯ વિ–ાષા રિજિજુક વલુએ ખાસ નિયમવાલા ધાતુરૂપ દર્શાવ્યા છે.
कस्य चेतसि वाश्चर्य ववौ देवः स कुष्टिकः ।
સોપુચમાણનામ વર્ષ ના તાણત ભાવાર્થ
રાજે, તે કુષ્ટી વતાએ કેના હૃદયમાં આશ્ચર્યું નથી ઉત્પન્ન કરું? જેણે અમોને ક્ષણવારમાં સામર્થ રહિત કરી દીધા. ૯૦ વિડ–વૉ, પુમા, એ ખાસ ધાતુરૂપ અને ધાતુ ઉપરથી સિદ્ધ થયેલ પ્રત્યયાત રૂ૫ દર્શાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org