________________
श्रेणिकचरितम् .
भावार्थ
વિશ્વમાન્ય એવી ભક્તિ તે વખતે વૃદ્ધિ પામી અને તેના હૃદયમાં રેક લુપ્ત થઈ અદ્ભુત રસ વૃદ્ધિ પામ્યા. ૯૪
विशेषार्थ – आपेपीथितम्, आपिप्ये, मे ' प्याय् ' धातुना ३५ शीव्या छे.. शेव मानकुतुको जतया शोशूयमानया । पृथिवीनाथः प्रणमन श्री सर्वज्ञं व्यजिपत् ॥ ए५॥
भावार्थ
જેને અતિશય કેતુક થયેલું છે એવા રાજા શ્રેણિકે વૃદ્ધિ પામેલી ભક્તિ થડે પ્રણામ કરી શ્રી સર્વજ્ઞ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. ૯૫ वि०-शेश्वीयमानकटुकः, शोशुयमानया मे धातु उपरथी प्रत्ययांत ३५ हशीच्या छे
शुशाव यस्तेऽत्यामत्तिं घृणां लोकानशूशवत् । शिश्वयन्ममाप्रीतिं शिश्वायाशातनां त्वयि ॥ ए६||
यदीयास्तं प्रति क्रोधहेतुतां शिश्वयुर्गिरः । शशुवुर्वध्यतां यस्य ग्रहणे मन्टोद्यमाः || |
२५३
शुशावयिषुरात्मानं दुर्गतिं त्वदवज्ञया । शिश्वावयिष्य मे कोऽयं कुष्टयादिश प्रनो ||
भावार्थ
જે તમારી નજિક આવ્યા, જેણે લેાકેામાં યા ઉત્પન્ન કરાવી, જેણે મારી અપ્રીતિ વધારી, જેણે તમારી આશાતના કરી, જેની વાણી તેની ઉપર ક્રોધ થવાનુ કારણ થઇ, જેને પકડવાને મારા સુભટાના ઉદ્યમ નિષ્ફળ થયા, જેણે તમારી અવજ્ઞા કરી આત્માને દુર્ગતિમાં પડાવાને ઇચ્છા કરી તે જેણે મારી ઈખ્યા ઉત્પન્ન કરી એવા તે કુટ્ટી કાણ હતા ? તે હે પ્રભુ મને જણાવે, ૯૬-૯૭-૯૮ वि०-शुशाव, अशूशवत्, अशिश्वयत्, शिश्वाय, शिश्वयुः शुश्रुवुः, शुशाबयिषुः, शिश्वायिषुः मे 'श्वि' सने ' शु' धातुना लुहा नुहाइप हशीच्याछे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org