________________
श्रेणिकचरितम् . નામને પ્રખ્યાત કર્યું છે અને જેણે ભાવીને ઢાંકી દીધું છે. અથવા જે ભાવીને પણ તરી ગયેલ છે. ૬૫ વિ–
કક્ષાત્, શતાવરન્ , વરૂ, ગામ, અતતત્ એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે. .. नामाप्यमम्रदचौर्याः कीर्तिनिर्यामपस्पृशत् ।
पृथ्वी रत्नत्रये पुण्योपदेशैर्योऽजजागरत् ॥६॥
ભાવાર્થ
જેણે ચેરીનુ તો નામજ કાઢી નાખ્યું છે, જેણે કીર્તિથી સ્વર્ગને સ્પર્શ કરેલ છે અને જેણે પવિત્ર ઉપદેશવડે ત્રણ રનેમાં પૃથ્વીને જાગ્રત કરેલી છે. ૬૬ વિ-–ગમન, ગણપૂરાન્ ગાગાજર એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે ___यं गुणानाविवेष्टन्केऽववेष्टन् सकलाः कलाः ।
योऽचिचेष्ट जनं धर्मे नाचचेष्ट कुवर्त्मनि ॥६॥ ભાવાર્થ
જે ક્યા ગુણે એ વીંટા નથી? સર્વ કલાએ જેને વીંટાએલી છે, જેણે લેકેને ધર્મમાં પ્રવર્તાવ્યા છે અને જે પોતે કુમાર્ગે પ્રવચ્ચે નથી. ૬૭ વિ–વિવેઇન્, ઇન્ રણ, ગરણ, એ છે અને જે ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
यं नावाजीगणन्देवा न चावाजगणनराः।
स्वस्यायतौ शुनोदकै दोषज्ञान् योन्वमीमपत् ॥णा ભાવાર્થ–
દેવતાઓ જેની અવજ્ઞા કરતા નહતા માણસે જેની અવા કરતા નહતા અને જેણે દોષશ-વિદ્વાન પુરૂષોને પોતાના ઉત્તર કાલે પરિણામ થવાની સાબીતી કરી આપી હતી. ૬૮ વિક–ગવાળ, રવાનાન, વીમાન્ એ જુદા જુદા પ્રકારના ધાતુરૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org