________________
श्रेणिकचरितम् अप्रमित्सौ न धत्तेऽस्त्रनिमित्सां लिप्सुरुन्नतिम् ।
प्रसमित्सुषु पुण्यं यो दित्सुरीप्सितमर्थिषु ॥क्षणा ભાવાર્થ
ઉન્નતિની ઇચ્છા રાખનારા જેણે અસ વગરના માણસ ઉપર અન્ય વાપરવાની ઇચ્છા કરી ન હતી. અને જે યાચકેમાં વાંછિતને આપવાની ઇચ્છા કરતા અને પ્રણામની ઈચ્છાવાલાને પુષ્ય આપવાની ઇચ્છા કરતો હતે. ૮ વિટ–ગવર, ગન્નાનવિજ્ઞાન્ , જિcg: જળrg, હિg, તિ એ ધાતુ ઉપરથી બનેલા પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
गुरुस्तत्वप्रमित्सूनां सत्पथाद्यो न पिप्सति ।
संधित्सुषु विसंरिप्सुः संपित्सु फलकार्यकृत् ॥षणा ભાવાર્થ
તત્વને પ્રમાણ કરવાની ઇચ્છા કરનારાઓને ગુરૂ રૂપ જે અભયકુમાર સન્માર્ગથી પડવાને ઇચ્છતો નથી, સંધિ કરવાની ઇચ્છા કરનારાઓમાં જે સંધિ કરવાની ઇચ્છા કરનાર છે અને શરણે આવવાની ઇચ્છા રાખનારને ફર્લકાર્ય કરનાર છે. ૭૦ વિ—
ત નામ, વિરતિ, ઊંધિયુપુ, વિક્ષણિક સંન્તુિ એ ઈચ્છીર્થના ધાતુરૂપ તથા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
धित्सुझानामृतं दित्सुरेनः सिकुः खनिग्रहे। . आरिरात्सुर्गुरून्यच प्रतिरित्सति विक्रियाम् ॥७॥
ભાવાર્થ–
જે જ્ઞાનરૂપ અમૃતને ધારણ કરવા ઈચ્છતે હતે, પાપનું ખંડન કરવા. ઈચ્છતો હતો, ઇંદ્રિયોનો નિગ્રહ શિખવા ઇચ્છતો હતો. ગુરૂની આરાધના ઇચ્છતો હતો અને વિારને રેકવા ઈચ્છતો હતે. ૭૧ વિધિલ્સ, તિરસુતિ આરાજુ, વારિત એ ઈચ્છાર્થના પ્રત્યક ચાંત તથા ધાતુરૂપ દર્શાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org