________________
श्रेणिकचरितम्. વિ–મવીરત, ગવર, માવત, શુરત, એ ધાતુઓના પ્રેરક રૂપ દર્શાવ્યા છે.
सद्यो हितं योऽचकन्याये लोकानपीपटत् ।
ધિયતિતિલાશા વમનના વા ભાવાર્થ
જેણે સન્દુરૂષને હિત કહેલું છે, જેણે લોકોને ન્યાયમાં તત્પર કરેલા છે, જેણે બુદ્ધિથી દુર્જન લેકોની આશા છેદાવી છે અને પિતાના આત્માને ધર્મમાં જગાડયો છે. ૬૩ વિ–શાથત્ , કપટ, સતત, , એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
मुक्तौ यो रिरमयिषुः श्रेयोऽचकमत दितेः।
नातित्रपत्कुलं कैर्न यशोढक्कामवीवदत् ॥६॥ ભાવાર્ય–
જે મુક્તિમાં રમવાને ઇચ્છે છે, જેણે પૃથ્વીનું કલ્યાણ ઈચ્છેલું છે, જેણે પિતાના ફલને કોનાથી તૃપ્ત નથી કર્યું એમ નહી અર્થત સર્વથી તૃપ્ત કરેલું છે અને જેણે કીર્તિના હેલ વગડાવ્યા છે. ૬૪ વિ–
f g, ગતિ , તાપ, વવવ , એ ધાતુ ઉપરથી તથા જુદા જુદા ધાતુના રૂપ દર્શીવ્યા છે.
व्यसस्मरत्पूर्वपुंसः क्वचिन्न स्वमतत्वरत् ।
ईतीर्यो ददरनामापप्रथनाव्यतस्तरत् ॥६॥ ભાવાર્થ–
જેણે પૂર્વ પુરૂષને ભુલાવ્યા છે, જેણે પોતાના આત્માને કેઈ ઠેકાણે પણ વરા કરાવી નથી, જેણે સાત પ્રકારની ઇતિને દૂર કરી છે, જેણે પોતાના
* ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊદરો થાય, ૪ ટીડ આવે, ૫ શુડા થાય, ૬ સ્વદેશમાં બળ થાય. અને ૭ પરદેશમાંથી હુમલો આવે એ સાત ઇતિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org