________________
शिकचरितम् વારે મહીં, તે તટસ્થપણાથી પિતાને સારો માનતે હોય પણ વસ્તુતાએ તે તેને ઝેર ખવરાવે છે એમ જાણવું. ૧૫ वि०-अशाश्यते, न्यषेधत् , आसिशत् मे पातु ३५ ४०या छ.
एकस्तीर्थकरेऽवझामाचचार प्रमादतः ।
शक्तोऽप्यसासयतान्यस्तौ धावप्याटतुर्नवम् ॥१६॥ भावार्थ
એક તીર્થકરની અવજ્ઞા કરે અને બીજો શક્તિમાન છતાં પ્રમાદથી તે સહન કરે તો તે બંને પણ આ સંસારમાં ભટકે છે. ૧૬ वि०~-आचचार, असासह्यत, आटतुः ये पास नियम सिद्ध थयेसा ॥ જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
कंडूयियिषते इष्टुं य इष्यियिषति प्रत्नौ।
तत्रयियिषति स्वामिन्नत्या यः स न दोषनाक ॥१७॥ लावार्थ- જે પ્રભુની ઉપર શ્રેષની ખુજલી આવવાને લીધે ઈર્થ કરવાની ઇચ્છા કરે છે, તેની ઉપર સ્વામિ ભક્તિને લઈ જે ઇબ્ધ કરવાની ઈચ્છા કરે, તે દોષવાન ગણાતો નથી. ૧૭ वि०-कंडूयियिषते, ईष्यियिषति, थे 'कंडूया' मने ईर्ष्या श५-६ ७५२थी નામ ધાતુના રૂપ બનેલા છે.
क्षत्रीपुपुत्रायिषति पुपुत्रीयिषति हिजी। पुत्रीयियिषतो वैश्याशूश्यौ व्यवसितं ह्यदः ॥१॥ पुपुतित्रीयियिषितुं मातुस्तस्यैव तूचितम् । जक्तेजिजिषे घिष्ठान गुरौ योऽहिटिषेत च ॥१॥ यु
ग्मम् । भावार्थ--
જે ગુરૂના દ્વેષીઓની ઉપેક્ષા કરે છે, તે વ્યવસાય ક્ષત્રાણીને બ્રાહ્મણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org